________________
મેઘમુનિ કે પ્રતિ ભગવાન્ કા ઉપદેશ
'तरण तुमं मेहा!' इत्यादि
ટીકાઈ–(avi) ત્યાર બાદ (મેરા) હે મેઘ (૮) તમે (Aggai) અનુ ક્રમે (મેવાસો નિરર્વતે સમા ) ગર્ભવાસમાંથી બહાર આવ્યા અને (૩વાઇમારે) બચપણ વટાવીને (નોન્નાનguત્તે ) જુવાન થયા. (નારિણ રે માત્તા) પછી મારી પાસ મુંડિત થઈને (બગાડો અને પ્રવા) તમે અગાર મટીને અનુગાર રૂપે દીક્ષિત થયા. (સં 15 વાર તમં પેદા ! तिरिक्खजोणियभावमुवगएणं अपडिलद्धं संमत्तरयणपडिलंभेणं से पाये HTTggયાઇ નાવ વ સંધાgિ) જે હે મેઘ ! તમેએ હાથીના તિર્યંચના પર્યાયમાં અનન્તકાળથી અપ્રતિબ્ધ (અપ્રયાય) થયેલા સમ્યકત્વ રત્નના લાભથી શરીરને ખંજવાળવા માટે ઉપાડેલા તે પગને પ્રાણી વગેરેની પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને અધવચ્ચે જ ઉપાડી રાખ્યો (જે વળ નિરિવ), તેને જમીન પર મૂક્ય જ નહિ તેમ સસલા ઉપર મૂક્યો નહિં અને ત્યાં બેઠેલાં અન્ય પ્રાણી ઉપર પણ મૂક નહિં (સિંn gr તુ પે વાર્ષિ વિપુત્રઝમમવે નિવારણ તંતપંચિંnિ) ત્યાર પછી તે મેઘ ! આ વખતે તમે વિશાળ કુળમાં જન્મ પામ્યા અને હાથીના પર્યાયમાં પોતાની ઇન્દ્રિયને શાંત કરનાર નિરુપહત શરીરવાળા તમે (ા ઉદાળમરીરિપરિણાવવામig) ઉત્થાન કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમી થઈને (मम अतिए मुंडे भवित्ता अगाराओ अणगारिय पच्चइए समाणे તમે મારી પાસે મુંડિત થયા છે અને અગારથી અનગાર રૂપે દીક્ષિત થયા છો આવી સ્થિતિમાં તમે (સમળાં નથi at gવરત્તાવારંવાણાયંતિ વાળા, નાવ રજુjarળ નો સ સરિ!) પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના વખતે વાચના વગેરેને માટે આવજા કરતા શ્રમણ નિગ્રંથ સાધુઓના હાથ અને પગની અથડામણ તેમજ ધૂળ વગેરેની મલીનતાને શાંત મનથી સહી શકતા નથી ? ( વમસિ તિતિક મહિષાણિ?) બડબડાટ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૯૦