SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે સાવચેત થઈને પ્રમાદિ નિદ્રા વગેરે પ્રમાદેને ત્યાગ કરીને સંયમ માર્ગમાં સ્થિત થઈને પ્રાણીઓ, ભૂત, છે, અને સની રક્ષા કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. (तए णं से मेहे समणस्स भगवओ महावीरस्स अयमेयारूबं धम्मियं કagi avi gછ) આ રીતે શ્રમણ ભગવાન મહાવીરના મુખેથી નીકળતા ધાર્મિક ઉપદેશને મેઘકુમારે આ રીતે સ્વીકાર્યો. ( છત્તા તરું નિદા જાવ રંગમાં રંગમ) અને સ્વીકારીને તેજ પ્રમાણે સંયમપૂર્વક પિતાની પ્રવૃત્તિ શરુ કરી. (તpi Vઢે ગનપોરે વાઘ ફરિયામિ મનપાવન માળિયદો) આ પ્રમાણે મેઘકુમાર અનગાર ઈર્યાસમિતિ સંપન્ન અનગાર થઈ ગયા, અનગારે અવસ્થાનું વિસ્તૃત વર્ણન “ઓપપાતિક સૂત્ર” માં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુએ તેમાંથી જાણી લેવું જોઈએ. (તpi સે મેરે અનારે સમજણ भगवओ महावीरस्स एयारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस અંજ હું ગરિકg ) ત્યાર બાદ મેઘકુમાર અનગાર શ્રમણ ભગવાન મહાવીરના તથા રૂપ સ્થવિરેની પાસે સામયિક વગેરે અગિયાર અને અભ્યાસ શરૂ કર્યો. (ગરિजित्ता बहूहिं चउत्थ छहमदसमदुवालसेहिं मासद्धमासनमणेहि अप्पाणं અમને વિદા ) અધ્યયન કર્યા બાદ મેઘકુમારે ઘણા ચતુર્થ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ભકતોથી અને માસ અર્ધમાસ વગેરે તપસ્યાએથી આત્માને ભાવિત કર્યો. (तएणं समणे भगवं महावीरे रायगिहाओ नयराभो गुणसिलाओ चेइयाओ पडिणि. વનરૂ) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર વગેરે અનગારોની સાથે રાજગૃહનગરના ગુણશિલક ચિત્યથી વિહાર કર્યો અને (નિમિત્તા ચંદિયા નવવિદ્યા વિહારૂ) વિહાર કર્યા બાદ બહારના બીજા જનપદમાં વિચરણ કરવા લાગ્યા, એ સૂત્ર “૪૫” શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૯૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy