________________
આ પદો વડે દર્શાવવામાં આવી તેમજ હે પુત્ર! તમે (શુક્રાણુવિg) આને ચગ્ય પણ નથી. તમારું જીવન તે ફકત સંસારના સુખ-ભોગ માટે જ છે. સંસારના બધા સુખે તમે ભેગવી શકો એટલા માટે જ આ તમારું શરીર છે, આ તમારે મનુષ્ય જન્મે છે. ( વ vi zagg) દુખ ભોગવવા માટે આ મનુષ્ય જન્મનથી; (णालं सीयं णालं उण्हं णालं खुणालं पिवासंणालं वाइय-पित्तिय-सिभिय सन्निवाइए विविहे रोगायंके उच्चावए गामकंटए बावीसं परिसहोवसहिन्ने સન્ન હિસાણT) તમે ઠંડી સહન કરી શકશનહિ, ગરમી સહન કરી શકશે નહિ, તરસ સહી શકશે નહિ, વાતથી ઉત્પન્ન રેગોને, પિત્તથી ઉત્પન્ન થયેલા છેને, ગ્લેમથી ઉત્પન્ન થયેલા રેગોને તેમજ વાત, પિત્ત કફના સંયોગથી ઉત્પન્ન થયેલા અનેક જાતના રેગેને તમે સહન કરવા લાયક નથી. આ પ્રમાણે ઇન્દ્રિયોના પ્રતિકુળ અનેક જાતના બાવીસ (૨૨) પરિષહે અને ઉપસર્ગજન્ય દુખો ઉદય થશે ત્યારે તમે તેમને સહી શકશે નહીં દરેક ક્ષણે ભયંકર વેદના જનક શ્વાસ, કાસ, જવર દાહ, કુક્ષિશલ, ભગંદર, અર્શ, અપચો, દષ્ટિશલ, મસ્તકશુલ, અરુચિ, અક્ષિવેદના, કર્ણ, વેદના, કઠુવેદન, ઉદરપીડા અને કુષ્ઠ વગેરે આ બધા રંગે તેમજ જેમના ઉત્પન્ન થવાથી જીવન એકદમ મૃત્યુ વશ થઈ જાય છે એવા હદયશલ વગેરે આતંકક્ઝરી રેગે છે. કર્મોની નિર્જરા કરવા માટે મેક્ષાભિલાષી લેકે ભૂખ વગેરેના કષ્ટ સહન કરે છે, તે પરીષહે છે, અને દેવતા વગેરેથી જે તેમને કષ્ટ આપવામાં આવે છે, તે ઉપસર્ગ છે. (મુંનદિ તાવ નાનાપુરનg #ામમો) એટલા માટે હે પુત્ર! અમારી વાત માને તમે પહેલાં તે ઈચ્છા મુજબ મનુષ્યભવના સમસ્ત કામભાગો આનંદથી ભોગ. (તમો પૂછી અત્તમ સમાજ નાવ પન્ન
જ્જર) અનેક ભોગો ભોગવીને તમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુનિ દીક્ષા સ્વીકારશે. (તપ છે જેને સમાપિહિં પર્વ યુ સમાજે
માપિચર gવં વારા) મેઘકુમારને જ્યારે તેમનાં માતાપિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે જવાબમાં મેઘકુમારે કહ્યું કે (તર જં તું ગwથાગો! નri સુગરજે મનું પર્વ વાદ) હે માતાપિતા ! જે વાત તમે કહો છો તે બરાબર જ છે કે (एस णं जाया निग्गंथे पावयणे सच्चे अणुत्तरे पुणरवि तं चेव तओ
છા અરમોની સમજણ કુવવ વવરાતિ) આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે વગેરે, તેમ જ સારી પેઠે સંસારના ભોગો ભોગવીને તમે મુનિ દીક્ષા ગ્રહણ કરશે. (ારં વહુ માગો forva Hવા જીવા લાયરાળ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૪૦