SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ कापुरिसाणं इहलोकपडिबद्धाणं परेलोगनिष्पिवासाणं दुरणुचरे कायय aurat aणं वीरस्स निच्छियग्स ववसियस्स एत्थ किं दुक्करं करणयाए ) આટલું તે હું પણ જાણું છું કે આ નિગ્રંથ પ્રવચન ઓછી સહન શક્તિ ધરાવનારા છે, પુરૂષા રહિત છે. પરિષદ્ધ અને ઉપસને સહન કરવામાં જે બીકણ છે, ઉત્સાહ જેમને સાવ મઢ પડી ગયા છે જેમનું મન મનુષ્યભવના વિષય સુખ ભોગવવામાં ચાંટી રહ્યું છે, અને જે પરલાકની ઉપેક્ષા કરીને તેનાથી પરાર્મુખ છે અને જેઓ ધ્રુવલેાક વગેરેની બાબતમાં નાસ્તિક ભાવ ધરાવે છે, તેવા નાસ્તિકા માટે જ તે નિર્ગથ પ્રવચન દુરનુચર છે. એટલે કે તેનું આચરણ નાસ્તિકાને માટે અશકય છે. તેમજ જે પ્રાકૃતજન છે, મનેાખળ રહિત છે, તે પણ આનું આચરણુ કરવામાં અસમર્થ છે, પણ જે ધીર છે, જે દૃઢ મનેાબળવાળા છે, પરીષહ અને ઉપસગાની હયાતીમાં પણ જે કષાય રહિત થઈને રહે છે-જીવાદિનવ તત્ત્વાના દૃઢ નિશ્ચયથી જે યુક્ત છે, તેમ જ આત્મસુધાર માટે જ જે પ્રયત્નશીલ છે; તેમના માટે અહીં શું કઠણ છે. એટલે કે જે ચારિત્ર ધર્મની આરાધના કરવામાં ધીરવ વગેરે ગુણાથી યુકત છે; એવા માણસને આમાં શુ મુશ્કેલી નડી શકે છે. ( તે ફાનિ णं अम्मया तुभेहि अभणुष्णाए समाणे समणस्स भगवओ महावीरस्स સામ પત્તપ્) એટલા માટે હું માતાપિતા! હું તમારી પાસેથી શ્રમણ ભગવાન મહાવીર પાસે સયમ લેવાની આજ્ઞા ચાહુ છું. તમે મને આજ્ઞા આપેા. બાહ્ય અને અભ્યન્તર રૂપ પરિગ્રહથી જે સંપૂર્ણ રીતે રહિત હોય છે, તે નિગ્રંથ કહેવાય છે. તે નિથા દ્વારા જેને ઉપદેશ કરવામાં આવે છે અથવા તેા તેમને જે ઇષ્ટ હાય છે, તે નૈગ્રન્થ કહેવાય છે. ટીકામાં જે “ફે રામા ” “પિત્ત્ર મા વગેરે એ શ્લાકે લખેલા છે, તેમના અર્થ સ્પષ્ટ જ છે. સૂત્ર ૩૦ ! , શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૧૪૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy