________________
પિતાને પહેલાં પૂછી લઉં. (તો પૂછા) ત્યાર બાદ () મુંડિત (મવિત્તા) થઈને ( પત્રરૂસાનિ) નિશ્ચિતપણે પ્રજિત થઈ જઈશ. (દાદુદ્દે સેવાપુષિા ) મેઘકુમારની આ વાત સાંભળીને ભગવાને તેને કહ્યું–હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ થાય તેમ કરે. (મા પવિંધં દ) મોડું ન કરે સારા કામમાં ગફલત કરવી નહિ. (ત go છે જે મારે તમ મા મદાવમાં ચંદ્ર નમંa૬) ત્યાર બાદ મેઘકુમારે પ્રભુની વંદના કરી અને નમસ્કાર કર્યા. (વરિતા નશિત્તા વાધરે માત્ર તેનાર વાછરુ) વંદના અને નમસ્કાર કરીને પછી જ્યાં તેઓએ ચાતુર્ઘટ ચાર ઘંટડીવાળે અશ્વ રથ મૂકો હતે તે ત્યાં ગયા. (૩વારિકા રવાડપંતં દફ દિત્તા મા મeचडगरपहकरेण रायगिहस्स नगरस्स मज्ज्ञ मज्ज्ञेण जेणामेव सए भवणे તેને વારછ) ત્યાં જઈને તેઓ તેના ઉપર બેઠા અને બેસીને મહાભના વિશાળ પરિવારથી યુકત થઈને રાજગૃહનગરના મધ્ય ભાગથી રાજમાર્ગથી પસાર થઈને પિતાના ભવન તરફ ગયા. (૩વાછિત્તા વાવટા સાદા જુવો
૪) ત્યાં પહોંચીને રથ ઉપરથી નીચે ઉતર્યા અને (વોદિત્તા) ઉતરીને (નેજમેવ ચ પિચર તેજાનેવ વાછરું) જ્યાં તેમના માતાપિતા હતાં ત્યાં પહોંચ્યા. (૩વાછિત્તા Hirji પાશવંત દ) પહોંચીને તેમણે પહેલાં માતાપિતાના ચરણોમાં વારંવાર નમસ્કાર કર્યા. (રિત્તા વાસી) નમન કરીને પછી તેમણે કહ્યું (gવં વસ્ અન્નવાગો મા સમક્ષ મારગ મત્તાવાર ચંતિg વન્મ જયં?) હે માતાપિતા! મેં શ્રમણ ભગવાન મહાવીરના મુખારવિંદથી ધર્મનું શ્રવણ કર્યું છે. ( વ ર જે પક્ષે રિઝ પરિદિg મિgs) સાંભળીને મને આમ થયું કે તે મારા ઈષ્ટનો સાધક છે. આરાધ્યત્વેન મને વિજ્ઞાત થયું છે અને આત્મપ્રદેશો દ્વારા તે આસ્વાદ્યતાને પ્રાપ્ત થયું છે. (ત ત મેઢ અબ્બારિયરો gવં રચંd) મેઘકુમારના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૨૩