________________
આ વચનો સાંભળીને માતાપિતાએ કહ્યું કે—(પન્નતિ તુ ગાથા, વષિ તુમ કાયા, ૪થવોરિ તુ ગાથા) હે પુત્ર ! તમે બહુ ભાગ્યશાળી છે, તમે સકળ ગુણ સંપન્ન છે, તમે કૃતાર્થ છો, તમે પિતાના શરીરવતી બધા શુભલક્ષણોને સફળ બનાવ્યાં છે. (કન્ન તુજે સમાપ્ત માવો મહાવીસ ચંતિg વજે ) કેમકે તમે ભગવાન મહાવીરના મુખથી શ્રુત ચારિત્રરૂપ ધર્મનું શ્રવણ કર્યું છે. (તે વિ તે બન્ને જીિ પરિ9િણ ગમg અને તેને તમે પિતાના ઈષ્ટ સાધકરૂપે સ્વીકાર્યો છે, આરાધ્યરૂપે તે ધર્મને જાણે છે તેમ જ તે તમને ગમી ગયેલ છે. (api સે મારે મારો વોરવા તરપિ pવે વથાણt) મેઘકુમારે પોતાના માતાપિતાને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ કહ્યું- (પર્વ રવઈ માગો મા સમારણ મળવા महावीरस्स अंतिए धम्मे निसंते से विय मे धम्मे इच्छिए, पडिच्छिए अभिरूइए, तं इच्छामि णं अम्मयाओ ? तुम्भेहिं अब्मणुन्नाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतिए मुडे भवित्ता अगारओ अणगाરિયં વદવ્રત્તા) હે માતાપિતા ! મેં શ્રવણ ભગવાન મહાવીરના મુખેથી ધર્મ સાંભળે છે, અને તેને હું ચાહું છું, તે મને ઈચ્છિત થયો છે, પ્રતીચ્છિત થયે છે તેમજ અભિરુચિત થયું છે. એટલા માટે હે માતા પિતા ! હું તમારી આજ્ઞા મેળવીને હવે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘર છોડીને અનગાર અવસ્થા ધારણ કરવા ચાહું છું. સૂત્ર-૨૬
'तएण मा धारिणी देवी' इत्यादि ટીકાW—(તા) ત્યાર બાદ ( પાળિ સેવી) ધારિણી દેવી (તં બિરું અનિષ્ટ (i) અવચ્છિત, (v) દુઃખદ (ગ્રાળુન્નો પુત્ર વિયેગને સૂચવનારી હોવાથી આધ્યાન જનક (શાળાનં) મનને અરુચિકર, ( ગાયુ પુર) અશ્રુત પૂર્વ એવી (જજ) વજપાતની જેમ કર, (નિરં દવા) મઘકુમારની વાત સાંભળીને (નિH) અને તેને હૃદયમાં અવધારિત કરીને (of gavi) આ વિયોગરૂપ (મા ) બહુ મોટા પુત્રરૂપ દુઃખથી- કે જે ફક્ત ( મળોતાળgિ vi) મન ગમ્ય હતું-વચનથી તેને બહાર પ્રકટ ન કરી શકાય તેવું હતું-(મપૂણા સમાજ) દુઃખી થતી (સેવા ક રંત વિશ્રીના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨૪