________________
મેઘકુમાર કે ભગવદર્શન આદિકા નિરૂપણ
'त एण से मेहेकुमारे' इत्यादि ।
ટીકા-(RC) ત્યારબાદ( મે મેદ્દેમા)મેઘકુમારે ( ચુન્નવૃત્તિ કંચુકી પુરૂષની ( ત્તણ્ ) પાસેથી ( મટ્ટ સૌથા ) આ વાત સાંભળીને (સિમ્સ ) અને તેના સારી પેઠે વિચાર કરીને ( ધ્રુતુદ્દે) બહુજ પ્રસન્ન થતા, સંતુષ્ટ થયે. ત્યાર બાદ તેણે ( જોવુંત્રિય પુણે સાવેફ) રાજસેવકાને બાલાવ્યા. (HTTવિત્તા વં યામી) એલાવીને તેમને કહ્યું કે (વિન્નામેત્રમાં તેવાવિયા) હૈ દેવાનુપ્રિય ! તમે સત્વરે વાયુઘંટ સર, ખુશામૈવ ધ્રુવેદ) ચાર ઘટવાળા રથને ઘેાડા જોતરી લાવા (ત ઉન્હેંતિ) તેઓ પણ તથતિ—કહીને રથ સજાવીને લઇ આવ્યા(તાં તે મેફે જાણ ના સન્નારું વિમ્મૂમિ ચાવંટ ગ્રાસરૂં મુઢે સમા) જ્યારે સજ્જ થયેલા રથ આવી ગયા ત્યારે મેઘકુમાર ચાર ઘટાઓથી સુશેભિત રથ ઉપર સ્નાન વગેરે કાર્યથી નિવૃત્ત થઈને અને સમસ્ત અલંકારોથી સુસજ્જિત થઇને બેસી ગયા. સોટમgટ્રામાં છન્નેનું નિમાળેળ) બેસતાંની સાથેજ નાકરે તેમના ઉપર કારટ પુષ્પોની માળાવાળા છત્ર તાણી દીધા. ( મળ્યા મષવિદ્યાસંતિ યુકે) આ પ્રમાણે મહાલટો (ચેઢા) ના વિશાલ સમૂહ રૂપ પરિવાર યુકત મેઘકુમાર (રાશિન્ન યત્તમા મજ્ઞેળ નિર્છF) રાજનગરની ઠીક વચ્ચે થઈને નીકળ્યા. (નિચ્છિના નેળામેય મુસિષ્ઠ ત્રેપ તેનામેન કા વચ્છરૂ) નીકળીને જ્યાં ગુણુશીલક ચૈત્ય હતું ત્યાં ગયા. (ઉચન્દ્રિત્તા સમणस्स भगवओ महावीरस्स छत्ताइछत्तंपडागाइपडागं विज्जाहरचारणे ગંમણ્ય તેને સૌથમાળે કથમાળે પાસ ) જઈને તેમણે ભગવાન મહાવીરની અતિશય મહિમાથી છત્રની ઉપર છત્ર ને, ધ્વજાની ઉપર ધ્વજા ને, વિદ્યાધરેશને, તેમજ ચારણુ ઋદ્ધિને ધારણ કરનારા મુનિને અને પ્રંભક દેવાને આકાશમાંથી નીચે ઉતરતા તેમજ ભૂમિથી ઉપર જતા જોયા. ( વામિત્તા चाउरटाओ आसर
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૧૯