________________
ટ્રાકો પચો) જોતાં જ મેઘકુમાર પોતાના ચાતુર્વ્યંટ રથ ઉપરથી વીતરાગ પ્રભુની સામે વિનયની ભાવનાથી નીચે ઉતરી પડયા. ( પોન્ના સમળે મળવું માવિર પંવિદળ અમિનમેળ મિનન્નુરૂ) નીચે ઉતરીને તેઓ શ્રમણુ ભગવાન મહાવીરની સામે સાવધ વ્યાપાર પરિહાર પૂર્વક બહુ જ વિનયની સાથે ગયા. સાવદ્ય વ્યાપાર પરિહાર પૂર્વક વિનય સહિત થઈને ત્યાગીની પાસે જવું રૂપ જે ‘અભિગમ’ છે, તે પાંચ પ્રકારના છે (ત ના) તે આ પ્રમાણે છે—સચિ ताणं दव्वाणं विसरणयाए १, अचित्ताणं दव्वाणं अवि उसहणयाए २, एग साडिय उत्तरासंगकर णेणं ३, चक्खु फासे अंजलि पग्गहेण ४, મળો ખત્તી નેેન્ ,) સચિત્ત પુષ્પ તાંબૂલ વગેરે પદાર્થાને ત્યજવા ૧, વજ્ર અલંકાર વગેરે જે અચિત્ત દ્રવ્ય છે તેમના ત્યાગ કરવા નહિ, આ બધામાં પણ જે છત્ર, ખ, વાહન, મુકુટ, ચામર વગેરે જે રાજય વિભૂતિ છે, તેમના તા ત્યાગ કરવા જ કહેવામાં આવ્યા છે. વગર સીવેલી એક શાંટિકાથી ઉત્તરાસંગ કરીને ભગવાનને જોઇને અને હાથ જોડવા, અને ચિત્ત એકાર્ય કરવું. (જ્ઞળામેય સમળે માત્ર મદૃાવીરે તેળામેત્ર વાઇફ) ત્યાં જઈને જયાં ભગવાન મહાવીર વીરાજતા હતા ત્યાં પહોંચ્યા. (૩૨ાઇિત્તા સમાં મયં મહાવીર તિ પુત્તો આયર્વાદળ થયા દિાં રેડ) પહોંચીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આ દક્ષિણુપ્ર દક્ષિણા પૂર્ણાંક વારંવાર નમસ્કાર કર્યાં. ( ત્તા ચંદ્ર, મંતરૢ ) નમસ્કાર કરીને તેમની વંદના કરી અને ફ્રી નમસ્કાર કર્યા. ( ëત્તિા મંત્તિા) વંદન અને નમસ્કાર કરીને ( સમક્ષ્મ મળવો માણીરસનાપૂરે નામને મુસ સમાળે મંથમાળે અંજિક- મિમુદ્દે વળતાં પન્નુવાસરૂ ) પછી તેઓ ભગવાન મહાવીરની વધારે નજીક પણ નહિ અને વધારે દૂર પણ નહિ; વળી અહુજ નમ્ર ભાવે મને હાથ જોડીને સામે બેસી ગયા. ( તળે સમળે મળ્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૨૦