________________
કોઇ યક્ષ યા ભૂતના ઉત્સવ છે. બતાવા કાના ઉત્સવ છે ? શું કેઇ નદી જલાશય, કાઇ ચૈત્ય વૃક્ષ, કાઈ સ્મારક, પર્વત ઉદ્યાન અથવા કોઇ ગિરિના ઉત્સવ છે? નાય વિધિ પ્રમાસ્મિમુદા નિયતિ ) કે આ બધા વ્યક્તિએ એક જ તરફ્ એક લક્ષ્ય રાખીને ચાલ્યા જાય पुरिसे समणम्स भगवओ महावीरस्स गहियागमण વૃત્તિ મેદુંમાનું પર્વ ત્રયાણી) આ રીતે મેઘકુમારની વાત સાંભળીને તે કંચુકીએ-કે જેને શ્રમણુ ભગવાન મહાવીરના પધારવાના સમાચાર પહેલેથી જ હતા— તેણે મેઘરાજને કહ્યુ કે–( નો વસ્તુ રેવાનુળિયા ? બ્રા રશિયરે અંત મહેવા લાય નિશારૂ વા ) હે દેવાનુપ્રિય ! રાજગૃહ નગરમાં આજે ઈન્દ્ર મહાત્સવ વગેરે ક'ઇ નથી અથવા નદીથી માંડીને ગિરિ સુધીના કોઈ ઉત્સવ પણ નથી (નનં ૫૬૩ળા ના િિત્ત જ્ઞામિમુદ્દા નિસ્મૃત્તિ) છતાં પણ જે આ બધા ઉગ્ર વગેરેના વંશજના એક દિશા તરફ એક જ લક્ષ્ય રાખીને જઇ રહ્યા છે. (પુત્રં ચત્તુ યેવાળુણ્વિય૪) હૈ દેવાનુ ંપ્રિય ! તેનું કારણ એ છે કે (સમળે મળવું महावीरे आइकरे तित्थकरे इहमागए इह संपत्ते, इह समोसढे इह चेच रायगिहे नयहे गुणासिलये चेइए अहा पडिरूवे जाव विहरइ ) શ્રમણ ભગવાન મહાવીર-કેજેએ આદિકર (સ્વશાસનની અપેક્ષાએ ધની આદિ કરનારા ) અને તીર્થંકર છે—અહીં પધાર્યા છે. એક ગામથી બીજે ગામ વિહાર કરતા તે આજે રાજગૃહ નગરમાં અમારા સૌભાગ્યના ઉદયથી આવ્યા છે. અહીંના ગુણુશિલક નામના ઉદ્યાનમાં ગ્રંથા પ્રતિરૂપક ચાવત્ અવગ્રહ ગ્રહણ કરીને તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા તેઓ વિરાજે છે ! સૂ॰ ૨૪૫
( ન માં વઢવે ૩ ઉગ્ર વગેરેના વંશવાળા छे. ( त एणं से कंचु
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૧૮