SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ફકત જન ભકિતના અનુરાગથી (અલ્પેના) અને કેટલાક (નીયમેયંતિ) માણસાએ એ સમજીને કે આ અમારે પર’પરાગત સદાચાર છે. એના પાલન માટે પ્રભુની પાસે જવા તૈયાર થયા. તેઓએ TM સ્નાન કર્યું સ્નાન કરીને અલિકમ કર્યું" એટલે કે કાગ વગેરેને અન્ન વગેરેના ભાગ આપ્યો. કૌતુક મંગલ તેમજ દુઃસ્વપ્ન વગેરેથી જનિત અશુભની નિવૃત્તિને માટે પ્રાયશ્ચિત કર્યું. કંઠમાં માળાએ પહેરી કાનામાં લાંખા લાખા ઝૂલતા કુંડળ વગેરે પહેર્યો કેડે કન્દોરા પહેર્યાં. કિમતી વચ્ચેાં ધારણ કર્યાં. ચંદન વગેરે સુગ ંધિત દ્રવ્ય દ્વારા શરીરને સુવાસિત કર્યું. આ પ્રમાણે સુસજ્જ થઈને કેટલાક માણસો ઘેાડા ઉપર સવાર થયા, કેટલાક હાથી ઉપર, કેટલાક રથ ઉપર, કેટલાક પાલખી ઉપર, કેટલાક ચન્દના (તામજામા) ઉપર, અને કેટલાંક પેઢળ જ માણસાના ટાળાઓમાં મળીને ચાલ્યા, અનેક જાતના શબ્દો ઉચ્ચારતા તેઓ બધા જઈ રહ્યા હતા. તેમના ઘોંઘાટથી રાજગૃહનગર જાણે કે સમુદ્રની જેમ શબ્દત થઈ રહ્યું હતું. આ રીતે તે ખધા (રાશિનું નયણ મા મોળ દ્વિનિ પજ્ઞામિમુદા નિúજ્યંતિ) રાજગૃહ નગરની વચ્ચે થઈને એકજ દિશા તરફ એકાભિમુખ થઈને જઇ રહ્યા હતા. (મે મેદ્દે ઝુમારે કળિ વાસાયATE फुरमाणेहिं मुयंगमत्यएहि जाब माणुस्सर कामभोगे प्रमाणे रायम ળ વ ોહોમાને? પચં ચŌ વિટ્ટુ) તે વખતે મેઘકુમાર પોતાના મહેલની ઉપર બેઠા હતા. તેના વખત જેમ પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ-વાજાએની મધુર ધ્વનિઓના શ્રવણથી, તેમજ ઉત્તમોત્તમ પ્રકારના નાટકોના કે જેમાં પોતાના જ શૌય વગેરેનુ પ્રદર્શીન રહે છે-અવલાયન કરતા જ પસાર થતા હતા. આ પ્રમાણે મનુષ્યભવના કામભોગો ભોગવતા તે પોતાના વખત સુખેથી પસાર કરતા હતા. તે સમયે મેઘકુમારે રાજમાર્ગ તરફ જોયું. (તાં તે મને કુમારે તે વે કળે નાત્ર વિતિ ગામિમુદ્દે નિજીમાળે પાસા) કે આજે ઉગ્ર વગેરે વંશના બધા માણસા એક લક્ષ્ય રાખીને એક જ તરફ જઇ રહ્યા છે તેનું શું કારણ છે? આમ વિચાર થતાં જ તેણે તરત (પુરિમે નવે ) કંચુકીને લાવ્યા અને (સાવિત્તા) એલાવીને (વં થયાસી શિનું મો સેવાવિયા ? अज्ज रायगिद्दे नयरे इंदमहेचा खंददेहइवा एवं मद्दसिववे समणनाग जक्ख भूयनइतलाय रुक्खचेइयपव्त्रय उज्जाणगिरिजचाइवा ) હૈ દેવાનુપ્રિય! શું આજે રાજગૃહનગરમાં ઇન્દ્ર મહાત્સવ છે, અથવા કાર્તિકેયના કોઇ ઉત્સવ છે અથવા અગિયાર રૂદ્રમાંથી કોઇ એક રૂદ્રના ઉત્સવ છે, અથવા યક્ષરાજના (કુબેર) ઉત્સવ છે, અથવા કાઈ ભવનપતિ દેવ વિશેષના ઉત્સવ છે. અથવા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૧૧૭
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy