________________
राइन्ना, खत्तिया, माहणा, भडा जोहा, मल्लई, लेच्छई, अन्नेय बहचे, राईसर तलवर मांडविय कोडुंबिय इब्भ सोटिय सेनाबइ सत्थवाहप्पभि य ओ-अप्पे गइया वंदणबत्तियं अप्पे गईया पूयणवत्तिय एवं सक्कार વત્તાં પાત્તાં ) ઉગ્રપુત્ર, ભગપુત્ર કે જેમને ઋષભદેવે ગુરુઆસને બેસડયા હતા, ભેગપુત્ર, રાજન્ય- ભગવાનના વંશજ, ક્ષત્રિય રાજવંશ, માહણ બ્રાહ્મણ ભટ, શૂરવીર હૈદ્ધા, મચ્છમલકી,-લેચ્છકી–ગણરાજ વિશેષ તેમજ બીજા પણ રાજેશ્વર, તલવર, માંટંબિક (સીમા પ્રાન્તને રાજા) કૌટુંબિક, ઈભ્યશ્રેષ્ઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરે ભગવાનની વન્દના કરવા માટે તૈયાર થઈ ગયા આ માં( ઘા ) કેટલાક માણસે (ચંદ્રજવત્તિ ) ભગવાનને વન્દન કરવા માટે ગયા, (ગાથા) કેટલાક (દૂધવત્તિયં ભગવાનની પૂજા કરવા માટે-મન વચન અને કાર્યની નિરવદ્ય ક્રિયા દ્વારા પ્રભુની આરાધના કરાવી તેનું નામ પૂજા છે.–(શawાર વરિ) કેટલાક તેમને સત્કાર કરવા માટે, કેટલાક (દાળવત્તાં) સન્માન કરવા માટે, કેટલાક તોફટ્ટરવત્તિયં) અદ્ભુત વસ્તુને જોવાની ઉત્કંઠાના ઉપશમન માટે, કેટલાક મુવાડું અમૃતવસ્તુનું (gfmRાનો) શ્રવણ પ્રભુ પાસે પ્રાપ્ત થશે, અર્થાત્ અપૂર્વ તત્ત્વ સાંભળવામાં કેટલાક (જૂ થાકું નિયંત્રિાગારું કરિનાના) બીજા મહાત્માઓની પાસેથી સાંભળેલી વાત પ્રભુની પાસે શંકા રહિત જશે એ માટે, (વેકાણા) કેટલાક(કુંદ મfપત્તા) મા-rrગ મારિયં પૂરવ રૂાનો) આ ભાવનાથી પ્રેરાઈને કે મુંડિત થઈને પ્રભુની પાસે ગૃહસ્થ મટીને હવે મુનિ પદ ધારણ કરીશ એ માટે, (કાયાपंचाणुवइयं सत्तं सिक्खावइयं दुवालसबिहं गिहिधम्म पडिबजिजस्सामो) કેટલાક પાંચ અણુવ્રતાને સાતશિક્ષા વ્રતને આ રીતે ૧૨ પ્રકારના ગૃહસ્થધર્મને ધારણ કરીને શ્રાવકધર્મ સ્વીકારીશુ. એ માટે (ગાથા) કેટલાક (નિમત્તિ )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૧૬