________________
પૂર્વકેટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે “પ્રાચં ાર #જ્ઞા” આ રીતે તે જીવ આટલા કાળ સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ રીતે આ પહેલે ગમ કહ્યો છે. ૧
“ો વેવ કન્નરજાક્રિાણુ વવને જે તે સંજ્ઞી પંચેન્દ્રિયતિયચ નિવાળો જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિનિકામાં ઉત્પન્ન થાય છે, તો તે સંબંધમાં પણ “ઘર જેવા સત્તાવા” આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું કથન સમજવું. પરંતુ આ બીજા ગામના કથનમાં પહેલા ગમ કરતાં જે જુદા પડ્યું છે, તે “નવર વાળ નૈનંતિ अंतोमुहुत्ता, उकासेणं चत्तारि पुवाडीओ चउहि अतोमुत्तेहिं अब्भहियाओ' સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા એ સમજાવ્યું છે. કે-અહિયાં આ બીજા ગામમાં કાળની અપેક્ષાથી કાયસંવેધ જઘન્યથી એ અંતર્મુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂર્વકેટિને છે. “પવä વારું નાવ જા ” આ રીતે એટલા કાળ સુધી તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવાળો જીવ સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ રીતને આ કાયસંવેધ સુધીને બીજે ગમ કહ્યો છે. (૨)
“ રે વાંસદિug વવવો” જે એજ સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિવાબે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનકેમાં ઉત્પન્ન થાય છે. તે તે “હુને તિ નિવમટ્રિણg, Sારેf વિલિ વિમક્રિાણુ યુવા જ્ઞા” જઘન્યથી ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંગી પંચેન્દ્રિય તિયમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણ તે ત્રણ પત્યાપમની સ્થિતિવાળા સંશી પચેન્દ્રિયતિયામાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ રૂપથી પહેલા ગામમાં કહેલ જ સઘળું કથન અહિયાં સમજવું જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે–આ ત્રીજા ગમમાં પણ ઉત્પાત વિગેરેનું તમામ કથન પહેલા ગમમાં કહ્યા પ્રમાણે જ છે. પરંતુ પરિમાણના સંબંધમાં પહેલા ગમ કરતાં જે જુદા પણું છે. તે “નાં રિમાળ કનેoi pm at ત્તિનિ જા આ સૂત્રપાઠથી સૂત્રકારે આ રીતે પ્રગટ કરેલ છે કે–અહિયાં આ ત્રીજા ગમમાં પરિમાણની અપેક્ષાથી જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવ એક સમયમાં ઉત્પન્ન થાય છે, અને “પક્ષો સંવેદના સવવનંતિ ઉત્કટથી સંખ્યાત જી ઉત્પન્ન થાય છે. આ ત્રીજા ગામમાં પહેલા ગમ કરતાં આ જુદાપણું છે, તથા-અવગાહનાના સંબંધમાં પણ જુદાપણું છે. જે સોના[ળા કvmi ગુજરત અલંકામi, aોનેf ાચાર” આ સૂત્રપાઠ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૮૫