________________
દ્વારા એ રીતે કહેલ છે કે-અહિયાં અવગાહના જઘન્યથી આગળના અસં. ખ્યાતમાં ભાગ પ્રમાણુની છે અને ઉત્કૃષ્ટથી એક હજાર વર્ષ પ્રમાણની છે. જે વાર આ રીતે પરિમાણ અને અવગાહના શિવાય બીજા સંહના વિગેરે સઘળા દ્વારે સંબંધીનું કથન યાવત્ અનુબંધ દ્વાર સુધીનું પહેલા ગમના કથન પ્રમાણે જ છે. “મારે જળ જો મવમાખવું, જાણof કgmi સિરિન પઢિોરમારું મુહુરમામણિયારું ભવાદેશની અપેક્ષાએ અહિયાં કાયસંવેધ બે ભને ગ્રહણ કરવા સુધીનો છે, અને કાળની અપે. ક્ષાએ તે જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમને છે. અને ઉત્કૃષ્ટથી તે પૂર્વકેટિ અધિક ત્રણ પાપમાને છે. આ રીતે આ ત્રીજો ગમ કહ્યો છે. (૩)
“ અq કાનજા િકાશે” જે એજ સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિવાબે જીવ જઘન્યકાળની સ્થિતિથી ઉત્પન્ન થયો છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિકમાં ઉત્પન્ન થવાને ગ્યા છે, તે તે “ જો રે સુરક્રિાણુ, પુરાણીશાસહુ વારિ’ જઘન્યથી એક અંત. એ હની સ્થિતિવાળી સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિકામાં અને ઉત્કૃષ્ટથી એક પૂવકેટિની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિકમાં ઉત્પન્ન થાય છે. જો હું નહીં થવા દેવ સન્નિવરિયણ પુઢવીચારૂસ્તુ વિજ્ઞાન મજિજ્ઞાસુ તિ, જમણું તથા પરિમાણ વિગેરેની પ્રાપ્તિ અહિયાં એજ પ્રમાણે છે. કે જે રીતે આ ચાલુ પ્રકરણના પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના ચોથા, પાંચમાં અને છટ્રા ગામમાં કહેલ છે. અર્થાત્ પૃથ્વીકાયિકમાં ઉત્પન થનારા સંસી પંચેન્દ્રિતિયન્ચના સંબંધમાં મધ્યના ત્રણ ગમમાં જે રીતે પરિમાણ વિગેરેના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. એજ રીતે પરિમાણ વિગેરે દ્વારે સંબધી કથન અહિયાં પંચેન્દ્રિયતિય ચ ચોનિકના પ્રકરણમાં પણ મધ્યના એટલે કે ચોથા, પાંચમાં, અને છઠ્ઠા ગમેમાં કહી લેવું જોઈએ. “વે દે gઘ જેવા ગરિના નાિમે તિ, જમgg” સંવેધ સંબંધી કથન જે પ્રમાણે અહિયાં પંચેન્દ્રિયતિર્યંચના પ્રકરણમાં અસંજ્ઞીના મધ્યના ત્રણ ગામમાં એટલે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગમમાં કહેલ છે, એજ પ્રમાણેનું કથન સમજવું જોઈએ, અર્થાત્ ભવની અપેક્ષાથી તે કાયસંવેધ જઘન્યથી બે ભવને ગ્રહણ કરતાં સુધીને છે અને ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરતાં સધીને છે. તથા કાળની અપેક્ષાથી તે જઘન્યથી બે અંતમુહૂર્તને છે, અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિને છે. એ રીતે આ ચોથ, પાંચમે અને છઠ્ઠો ગમ કહ્યો છે. ૪–૫-૬
જો વેવ વોરારૂિ ' જે તે સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિવાળે જીવ પિતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયેલ હોય અને તે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫