SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિકમાં ઉત્પન્ન થવાને ગ્યા હોય તે તે સંબં. ધમાં નહીં પઢનામ” જે રીતે પહેલા ગામમાં ઉત્પાતથી લઈને કાયસંવેધ સુધીના દ્વારે કહ્યા છે, એજ રીતે તે અહિયાં પણ કહેવા જોઈએ. પરંતુ પહેલા ગમ કરતાં અહિયાં જે જુદા પણું છે, તે “નવ દિ મgવંત જાનૈf Taોલી’ એ પ્રમાણે છે. કે-અહિયાં સ્થિતિ અને અનુબંધ એ બંને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિના હોય છે. તથા “સ્ટાફે જહન્નેf ga હી તોમુદુમ મહિયા” કાયવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી અંતર્મહત અધિક એક પૂર્વકેટિને છે. અને “૩ારેvi રિબિન શિવમા' ઉત્કૃષ્ટથી તે પૂર્વકેટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. એ રીતે આ સાતમે ગમ કહો છે. ૭. “ો જેવા જદુનાgિg gવવ’ જે તે ઉત્કૃષ્ટની સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ જીવ જઘન્યકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે બાણ જેવા વદવા' અહિયાં આ પહેલા કહેલ કથન પ્રમાણેનું કથન જ કહેવું જોઈએ. પરંતુ “નવાં જાહેvi Gજો દવા બંતોદુત્તમદમgિવા કાળની અપેક્ષાથી અહિયાં કાયસંવેધ જઘન્યથી એક અંતર્મુહુર્ત અધિક પૂર્વકેટિને છે. અને જો વારિ પુત્રશોરીઓ, હું સંતો! હિં ગરમહિચા' ઉત્કૃષ્ટથી તે ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકેટિને છે. એજ આ કથનમાં વિશેષ પણું છે. એ રીતે આ આઠમે ગમ કહ્યો છે. ૮ - ર રે વણજારૃિagg dવવા જે એ સંજ્ઞી પંચેન્દ્રિય. તિર્યંચ નિવાળે જીવ જ્યારે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તે “ગgo રિજિનમદિપણે જઘન્યથી ત્રણ પાપમની સ્થિતિવાળા સંશી પંચેન્દ્રિયતિયચોમાં ઉત્પન્ન થાય છે. અને “કોણેí વિ રિદ્ધિમદિg ઉત્કૃષ્ટથી ત્રણ પાપમની સ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. “ગવરે બાકીના દ્વાર સંબંધી કથન અહિયાં પહેલા કહેલ કથન પ્રમાણે છે. “નવરું પરિમાળ ગોrફળ જણા પ્રણેવ રામ' પરંતુ પહેલા કહેલ કથન કરતાં અહિંના કથનમાં પરિમાણ અને અવગાહના દ્વારના સંબંધમાં આ રીતે જુદાપણું આવે છે. કે અહિયાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જી ઉત્પન્ન થાય છે. તથા તેની અવગાહના ઉત્કૃષ્ટથી એક હજાર એજન પ્રમાણુની છે. કાયસંવેધ ભવની અપેક્ષાથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી પૂર્વકેટિ અધિક ત્રણ પલ્યોપમને છે. તથા ઉત્કૃષ્ટથી પણ તે એક શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ८७
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy