________________
પૂર્વ કીટી અષિક ત્રણ પલ્યોપમના છે. વૃદ્ધ જ્ઞાન જરેખા' આ રીતે તે સ’ની પંચન્દ્રિયતિય ચ યોનિવાળે જીવ આટલા કાળ સુધી એ સ'ની પચેન્દ્રિય તિય ́ચ ચેાનિક ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગમનાગમન કરે છે. એ રીતે આ નવમા ગમ કહ્યો છે. ાસ, ઝા
મનુષયોં સે આકર પક્શેન્દ્રિયતિયંગ્યોં મે ઉત્પત્તિ કા નિરૂપણ
હવે સૂત્રકાર મનુષ્યોમાથી આવીને જીવ સંજ્ઞી પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે. તે વિષયનું કથન કરે છે. ‘જ્ઞરૂ મળુમ્ભોિ લવવતિ' ઇત્યાદિ
ટીકા---ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું' છે કે હે ભગવન્ ને મનુષ્ય ગતિમાંથી આવીને સંની પાંચેન્દ્રિયતિય ઇંચ ચેાનિવાળા જીવા ઉત્પન્ન થાય છે, તે તેએરૢિ સન્નિમનુલેતો વનંતિ, અમિનુ સ્વહિતો ગવતિ' શુ' સન્ની મનુષ્ણેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસ'ની મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-‘નોયમાં !' હે ગૌતમ ! ‘સન્નિમનુચ્છે હો વિ જીવવર્ષાંતિ અન્નિમનુëહિંતો વિ ત્રńતિ' સન્ની પચેન્દ્રિયતિય ચચેાનિ વાળા જીવે સ ંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને અસ'ની મનુમ્યામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે--‘અન્તિમનુસ્સે બે અને ! ને મનિષ ચિતિલિગોળિસુ સત્ર વિજ્ઞત્ત' હે ભગવન્ જે અસંજ્ઞી મનુષ્ય પ'ચેન્દ્રિય તિય "ચયોતિકામાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે નં અંતે ! ચ ગાટ્રિસુત્રયજ્ઞેષ્ના' તે કેટલા કાળની સ્થિતિવાળા સન્ની પ'ચેન્દ્રિયતિય ચ યોનિકામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા !' હે ગૌતમ ! તેનં પ્રતોમુદુટ્રિપલ્લુ સત્રયોજ્ઞ' તે જધન્યથી એક અંતમુહુતની સ્થિતિવાળા સન્ની પચેન્દ્રિયતિય ચ યોનિકામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૮૮