________________
ઉત્પન્ન થાય છે. અને “વહોરેf geત્ર દોરો ગાવ૬ ૩૩વજો” ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે, “ી રે તિય વિ જમા કવ છુઢવીશારુપ વનમાળ” પૃથ્વીકાયિ. કેમાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંજ્ઞી મનુષ્યનું પહેલાના ત્રણ ગમેમાં જે કથન કર્યું છે. એજ કથન અહિયાં પણ આગલા ત્રણે ગામમાં એટલે કે પહેલા, બીજા, અને ત્રીજા ગમમાં કહેવું જોઈએ. કેમકે નવ ગમે પૈકી અહિયાં એ ત્રણ ગમ જ સંભવે છે તેનું કારણ એ છે કે-આ જઘન્ય અને ઉત્કૃષ્ટ બેઉ પ્રકારથી એક જ સ્થિતિ વાળા હોય છે. જેવી રીતે પૃથિવીકાયિકમાં ઉ૫દ્યમાન અસંસીમનુષ્યને આદિના ત્રણ ગમમાં જે કથન કર્યું છે એજ કથન અહિયાં પંચેન્દ્રિયતિય નિકેમ ઉત્પમાન અસંસી મનુષ્યના સંબંધમાં પણ કહેવું જોઈએ. “ असन्निपंचिंदियस्व तिसु गमएसु तहेव निरवसेसो भाणियव्यो' मडियां સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યના ત્રણ ગમોમાં ભવ અને કાળની અપે. ક્ષાથી જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં સંપૂર્ણ રૂપે કહેવું જોઈએ
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – નિત્ત મજુરોહિતો વાવત્તિહે ભગવન જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ સંજ્ઞી મનુખ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે “ લેનવાસાવનિમનો ! વથવકનંતિ, ઝવેકાવારા ઘનિ મનહિંતો ઉઘasmતિ” તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા આધ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા! હે ગૌતમ! વંહે નવાણા સન્નિમનુર્રિતો વવનંતિ’ તેઓ સંખ્યાત વર્ષની આયુથવાના સંજ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. “ો જ જ્ઞાન અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કેમકે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા યુગલિક મનુષ્ય મરીને દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. બીજે નહીં આ સંબંધમાં હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કે-“સંજ્ઞાસાષચરિતમજુરોહૂિંતો ૩૪asmતિ' ભગવન જે સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫