________________
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ તેઓને કહે છે કે જો મા !” હે ગૌતમ! “જ્ઞત્તાવાણાसन्निमणुस्खेहि तो वि उववज्जति, अपज्जत्तसंखेजवासाउयसनिमणुस्सेहितो वि વવવાતિ તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને પણુ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુ બેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–પ્રતિમgણે બં ધરે ને મલિg ઉર્જિરિરિરિકaોળિયું ૩૩વનિત્તાં હે ભગવન સંજ્ઞી મનુષ્ય કે જે સંજ્ઞી પંચેન્દ્રિયતિય ચ ચેનિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, “તે i મરે! એવદુચાuિસુ સવવનેગા” તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ નિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે વોયમr!” હે ગૌતમ ! તે “જૈi સંતોમુત્તઘિણું જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચોમાં ઉત્પન્ન થાય છે. અને “વલ્લોતેને ઉત્કૃષ્ટથી ‘તિઢિવાદિપટુ વવજ્ઞા' ત્રણ પપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આ ઉત્પાત દ્વારના સંબંધમાં કથન કર્યું છે.
- હવે પરિમાણ દ્વારા સંબંધમાં કથન કરવામાં આવે છે. આ વિષયમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે તે જે મંતે ! બીજા સમgi જેવા વવકસિ હે ભગવન તે સંજ્ઞી મનુષ્ય જી એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-૪ઢી લે હા રચस्सेव सन्निमणुस्सस्स पुढवीकाइएसु उववज्जमाणास पढमगमए जाव भवादेसोत्ति' હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય સંજ્ઞી મનુષ્ય સંબંધી પહેલા ગમમાં કહેલ કથન અહિયાં યાવત્ ભવાદેશ સુધી કહેવું જોઈએ. તે થન આ રીતે છે. તે સંજ્ઞી મનુષ્ય એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જ ઉત્પન્ન થાય છે. કેમકે-સંજ્ઞી મનુષ્ય સ્વાભાવિક રીતે સંખ્યાત જ હોય છે. તેમના શરીરની અવગાહના ઉત્કૃદથી ૫૦૦ પાંચસે ધનુષની છે, તેઓને છએ પ્રકારના સંસ્થાન હોય છે. લેડ્યાએ તેમને છીએ હોય છે. તેઓ સમ્યગ્ર દષ્ટિવાળા પણ હોય છે. અને મિથ્યા દૃષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય છે જેનાથી તેઓ ચાર જ્ઞાનવાળા હોય છે, અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. તેઓને મન, વચન અને કાય એ રીતે ત્રણ એ હોય છે. તેમને સાકાર અને અનાકાર એ બેઉ પ્રકારનો ઉપયોગ હોય છે. તેઓ આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાઓ હોય છે. તેઓને કોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયવાળા હોય છે, તેઓને શ્રોત્ર-(કાન) થી લઈને સ્પર્શ સુધીની પાંચ ઇન્દ્રિયે હોય છે. તેમને છએ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૯૦