________________
પ્રકારના સમુદ્રઘાને હેલ છે. તેઓ શાતા અને અશાતા એ બેઉ પ્રકારની વેદનાવાળા હોય છે. તેઓ સ્ત્રીવેદ, યુંવેદ, અને નપુંસક વેદ એ ત્રણે પ્રકરના વેદવિાળા હોય છે, તેમની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે. અને ઉષથી એક પૂવકેટિની હોય છે. તેઓને પ્રશસ્ત અને પ્રશસ્ત એમ બન્ને પ્રકારના અધ્યવસાયે હોય છે. અહિયાં અનુબંધ રિથતિ પ્રમાણે જ હોય છે. કાયસંવેદ્ય ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભવ રૂપ હોય છે. અને ઉત્કૃષ્ટથી તે આઠ ભાવ રૂપ હોય છે. આ તમામ મનમાં ધારણ કરીને જ સૂત્રકારે “=ાર મારિ ’ એ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. આ સૂત્ર પાઠથી તેઓએ એ સમજાવ્યું છે કે-પરિમાથી લઇને ભવાદેશ સુધીનું તમામ કથન પહેલા ગામમાં કહ્યા પ્રમાણે જ છે તેમ સમજવું. કાળની અપેક્ષાથી “કહને રો રોમુકુત્તા જઘન્યથી તે કાયસંવેધ બે અંતમુહૂર્તને છે. અને “વશોલે તિરિત પશિવમારું પુજોરિ જુદુત્તમટ્ટિયારું ઉત્કૃષ્ટથી તે પુર્વકેટિ પૃથફત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. આટલા કાળ સુધી તે સંસી મનુષ્ય ગતિનું અને તિર્યંચ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. એ રીતે આ પહેલે ગમ કહ્યો છે. ૧ હવે બીજા ગમ સંબંધી કથન કરવામાં આવે છે –
તો રેલ નાટ્રિક ૩૩વનનો’ આ સૂત્રપ ઠમાં કહ્યા પ્રમાણે એ સંસી મનુષ્ય જે જઘન્ય કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિય"ચ એનિકોમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. તે તે સંબંધમાં પણ “ઘર વેવ વત્તા આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવું જોઈએ. પરંતુ પહેલા ગમ કરતાં આ બીજા ગામના કથનમાં જે જુદાપણું છે તેને સૂત્રકારે “નાર ધકારણે ગઈ તો સંતોમુત્તા” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી તેઓએ એ સમજાવ્યું છે કે આ બીજા ગામમાં કાયસંવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી બે અંતર્મુહૂર્તને છે. પરંતુ ‘૩%ોરેoi રારિ પુરાજોગી જ િતો કુત્તે િગદમણિયાઓ ઉત્કૃષ્ટથી તે ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકેટિને છે. આ રીતે તે જીવ આટલા કાળ સુધી તિય ચ યોનિકોની ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ બીજે ગમ કહ્યો છે. ૨
હવે ત્રીજે ગમ કહેવામાં આવે છે– જે યજ્ઞોત્ત' એ સંજ્ઞી મનુષ્ય જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિય ચ યોનિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે “તિક્રિોવટ્રિફgg જઘન્યથી ત્રણ ૫૫મની રિથતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિયામાં ઉત્પન્ન થાય છે અને ફોરેvi વિ રિમિgિ' ઉત્કૃષ્ટથી પણ ત્રણ પોપમની સ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, “જો -
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૯૧.