SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જત્તરાયા’ એ પ્રમાણેનું આ કથન ત્રીજા ગામમાં પણ પહેલા ગમમા કહેલ કથન અનુસાર જ કહેવું જોઈએ. પરંતુ આ ત્રીજા ગમનાં કથનમાં જે પહેલા ગમના કથન કરતાં ફેરફાર છે. તે શરીરની અવગાહના વિગેરેમાં આવે છે. જે આ પ્રમાણે છે.-નવાં વેણ કoળે ગુરુપુહૂર્વ અહિયાં આ ત્રીજા ગમમાં અવગાહના જધન્યથી આગળ પૃથક્ત્વની છે. એટલે કે બે આંગળથી લઈને નવ આગળ સુધીની છેઆનાથી એ નિશ્ચિત થાય છે કે–આગળ પ્રથકુ. ત્વથી હીનતર શરીર વાળે મનુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તિર્યચનિકમાં ઉત્પન્ન થતા નથી. તથા “વોયેળ પંથggયારું ઉત્કૃષ્ટથી અવગાહના પાંચ ધનુષ પ્રમાણની છે. દિડું બન્ને માણgpક્ત' સ્થિતિ જઘન્યથી માસ પ્રથ. કુવ-બે માસથી નવ માસ સુધીની છે. આ કથનથી એ નિર્ણય થાય છે કે માસ પૃથકત્વથી ઓછી આયુષ્યવાળે મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ નિકમાં ઉત્પન્ન થતા નથી અને ઉત્કૃષ્ટથી સ્થિતિ “પુત્રશોક' એક પૂર્વ કેટિ રૂપ છે. “gવું મgવંતો જ આજ પ્રમાણે એટલે કે સ્થિતિના કથન પ્રમાણે જ અનુબંધ પણ થાય છે. કાયસંવેધ “મવાળે તો મવાળા ભવની અપેક્ષાથી બે ભવોને ગ્રહણ કરવા રૂપ છે. અને “#ાઝારે” કાળની અપેક્ષાથી તે જઘન્યથી “જ્ઞાનેí સિનિન પઢિ મોવમારું માનવુદુત્તમદમણિયા માસપૃથવ અધિક ત્રણ પલ્યોપમ રૂપ છે. “સોળ' ઉત્કૃષ્ટથી તે કાયસ વેધ “સિનિ શિવમારું પુaણી ચરમદિયારૂં' પૂર્વ કોટિ અધિક ત્રણ પલ્યોપમનો છે. “gવદ્ય સાવ જેના' આ રીતે તે જીવ આટલા કાળ સુધી તિર્યંચ ગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. તથા એટલા કાળ સુધી જ તે એ વાતમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેનો આ ત્રીજે ગમ કહ્યો છે. ૩ હવે સૂત્રકાર ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગામને બતાવવા માટે “તો જે જcq srગ્નાદિઓ આ પ્રમાણેનું સૂત્ર કહે છે આ સૂત્રથી તેઓ એ બતાવે છે કે-જ્યારે તે સંસી મનુષ્ય જઘન્ય કાળની આયુષ્યને લઈને ઉત્પન્ન થાય છે, અને સંજ્ઞા પચેન્દ્રિય તિયચનિકેમાં ઉત્પન્ન થવાને ચગ્ય હાય છે.તે તે સંબંધમાં “કા સનિ વંચિંદ્રિય નિરિક્ષણનોળિયું સવારમાળા મકિશને તિ, મgs વન માયા” જે પ્રમાણેનું કથન પંચેન્દ્રિયતિયચ નિકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયે નિકના મધ્યના ત્રણ ગમેમાં કહેલ છે. “સ વેવ અસ્થતિ મજિજ્ઞમેતિસુ જમણું નિવશેકા માળિચર’ આ તમામ કથન અહિંયાં પણ મધ્યના ત્રણ ગમેમાં એટલે કે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગમના સંબંધમાં કહેવું. પરંતુ બધી રીતના સરખાપણાને નિષેધ કરવા માટે સૂત્રકાર “નાર પરિષi aaોળ સંજ્ઞા શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy