________________
નીતિ' આ સૂત્રપાઠ કહેલ છે. આ સૂત્રપાઠથી તેઓએ એ સમજાવ્યુ છે કે-પૂર્વક્તિ ત્રણ ગમેાના પરિમાણુના કથનથી અહિયાંના ત્રણ ગમાના પિર માણુ વિગેરે દ્વારાના કથનમાં જુદાપણુ આવે છે. કેમકે અહિયાં પરિમાણુની અપેક્ષાથી તેએ ઉત્કૃષ્ટથી સખ્યાત પણાથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયતિયચ ચેતિકામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પચેન્દ્રિય તિય ચર્ચાનિકને પરિમાણુ દ્વારમાં તેએ ઉત્કૃષ્ટથી અસંખ્યાત પણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહેવામા આવ્યું છે. પરંતુ અહિયાં સન્ની મનુષ્પા સખ્યાતપણે હોવાના કારણે તેઓ સખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહિં પરિમાણ દ્વાર સમ ધમાં કહેવુ જોઈ એ, આ રીતે આ પરિમાણુ દ્વારના સંબંધમાં પહેલા કહેલ ત્રણ ગમેાના પરિમાણુ દ્વારથી જુદાપણુ આવે છે. તે શિવાય બીજા કાઈ દ્વારના કથનમાં જુદાપણું આવતુ નથી. કેમકે સંહનન વિગેરે દ્વારા જે પ્રમાણે ત્યાં કહ્યાં છે, એજ રીતે તે અહિયાં પણ કહ્યા છે. જેમકે-તેઓને છ સહનન હૈાય છે. અહિયાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી આંગળના અસખ્યાતમા ભાગ પ્રમાણની છે વા ઋષભ વિગેરે છ સહનન તેઓને હાય છે. કૃષ્ણ, નીલ, અને કાપેતિક એ ત્રણ લેસ્યાએ તેને ડાય છે. દૃષ્ટિ દ્વારમાં તેએ મિથ્યા દૃષ્ટિ ાય છે. જ્ઞાન દ્વારમાં તેઓ એ અજ્ઞાનવાળા હાય છે. ચેાગદ્વારમાં આ કેવળ એક કાયયેગવાળા જ હાય છે. કેમકે તેએ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂતની સ્થિતિવાળા જ હાય છે. તેથી મન અને વચન પર્યાપ્તિનેા બંધ થતાં પહેલાં જ તેમનુ મરણુ થઈ જાય છે. તેથી તેમને મનાયેાગ અને વચનચેત્ર હાતા નથી. ઉપયેાગ દ્વારમાં તેમને સાકાર અને અનાકાર એ બેઉ પ્રકારના ઉપયોગ હોય છે. સ’જ્ઞા દ્વારમાં તેમને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સ'જ્ઞા હાય છે. કષાય દ્વારમાં તેમને ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયે હાય છે. ઇંદ્રિય દ્વારમાં તેઓ પાંચે ઇદ્રાવાળા ઢાય છે. તેમને વેદના, કષાય અને મારણાન્તિક એ ત્રણુ સમુદ્લાતા હૈાય છે. તેમને શાતા અને અશાતા એ બેઉ પ્રકારની વેદના હાય છે. તેમને ત્રણે પ્રકારના વૈદ હાય છે. યુ દ્વારમાં તેમને જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનુ આ યુષ્ય ડાય છે. અધ્યવસાદ દ્વારમાં તેમને અધ્યવસાય સ્થાન અપ્રશસ્ત જ હાય છે. સ્થિતિના કથન પ્રમાણે જ તેમને અનુબધ હોય છે. કાયસ ંવેધ ભવની અપેક્ષાથી જઘન્યથી એ ભવાને ગ્રહણ કરવ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવાને ગ્રહણ કરવા રૂપ કહેલ છે. તથા કાળની અપેક્ષાથી તે સ ંસી મનુષ્યના અને પચેન્દ્રિયતિય ચ ચેતિકના પ્રકરણમા સ્થિતિના કથન પ્રમાણે છે, એજ વાત ‘નેસ તું જેવ” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. અર્થાત્ પરમાણુના મન શિવાયનુ બીજુ સંહનન વિગેરે સબંધી કથન પહેલાં કહ્યા પ્રમાણેનું જ છે, આ રીતે આ ચેાથે પાંચમે અને છઠ્ઠો ગમ કહ્યો છે. ૪-૫-૬
‘તો જેવળબા રોલાટ્ટિો નામો' એજ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા હોય તે તે સબધમાં હ્રનેત્ર ગઢમગમવા ત્વચા' પહેલા ગમના કથન પ્રમાણેનું કથન કહેવું જોઈ એ. પરતુ એ પહેલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૯૩