SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગમના કથનમાં અને આ સાતમા ગમના કથનમાં જે જુદાપણું આવે છે, તે सूत्रधारे 'नवरं ओगाहणा जहन्नेणं पंच धणुसयाई उक्कोसेण वि पंच धगुसयाई આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ અહિયાં શરીરની અવગણના જઘ. નથી અને ઉત્કૃષ્ટથી બંને પ્રકારથી પાંચસે ધનુષની છે. “ મજુવો નરુજેf geોરી ૩ોરેન વિ ઉદારી' “યિતિ અને અનુબંધ જાન્યથી પૂર્વ કેટિને છે. અને ઉત્કૃષ્ટથી પણ એક પૂર્વકેટિને છે, “રેવં તદેવ નાવ મસા ત્તિ બાકીના પરિમાણ વિગેરે દ્વારેનું કથન યાત્ ભવાદેશ સુધીનું પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું જ છે. “#ાસેળ કનેvi gaછોડી તોમુહુરમમહિયા” કાળની અપેક્ષાથી કાયસ વેધ જધન્યથી એક અંતમુહૂર્ત અધિક એક પૂર્વકટિને છે. અને કોલેજો તિનિ જોવમારું પુરોહી. જુદુત્તમઅહિયારું ઉત્કૃષ્ટથી તે પૂર્વકટિ પૃથક્વ અધિક ત્રણ પાપમાને છે, “વા જાવ જે જ્ઞા’ એ રીતે તે જીવ એટલા કાળ સુધી તિગ્ગતિ અને મનુષ્ય ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી ને એ ગતિમાં ગમનાગમન કરે છે એ પ્રમાણે આ સાતમે ગમ કહ્યો છે. ૭ તો રેવ રહવાસ્ત્રક્રિાણુ વવવન્નો' એજ સંસી મનુષ્ય જઘન્ય કાળની રિથતિવાળા તિર્યચનિકમાં જયારે ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે. ત્યારે તે સંબંધમાં પણ “પણ જોવ વત્તવા ’ આ પહેલા કહેલ સઘળું કથન જ કહેવું જોઈએ. પરંતુ પહેલા કહેલ કથન કરતાં અહિના કથનમાં જે જદ પાડ્યું છે. 'नवर कालादेसेणं जहन्नेणं पुवकोटो अंतोमुहुत्तमब्भहिया' या सूत्राथा બતાવેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે-કાળની અપેક્ષાથી કાયસંવેધ જધન્યથી એક અંતર્મુહૂર્ત અધિક એક પૂર્વકાટિ રૂપ છે. અને “ના ” ઉત્કૃષ્ટથી “વત્તાર પુરજોરોગો વહિં તોrદુડુિં ઝરમણિયારો' ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકેટિ રૂપ છે. પહેલા કહેલ ગરમ કરતાં આઠમા ગમમાં કાળની અપેક્ષાથી કાયસંવેધ રૂપ અંશમાત્રમાં જુદા પણું આવે છે. તે શિવાયનું બીજુ તમામ કથન પરિમાણ દ્વારથી અરજીને ભવાદેશ સુધીનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું. આ રીતે આટલા કાળ સુધી તે જીવ અને ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિનું ગમનાગમન કરે છે. એ રીતે આ આઠમે ગમ કહ્યો છે. જો રાgિ gવવો' એજ સંજ્ઞી મનુષ્ય જ્યારે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિયતિર્યંચ નિવાળાઓમાં ઉત્પન્ન થાય છે. તે તે “કાજોm mસ્ટિવમટ્રિાયુ વનેડા” જ ઘન્યથી ૫૫મની સ્થિતિવાળા પાંચેન્દ્રિયતિયચનિકમાં ઉત્પન્ન થાય છે. અને વન વિ' ઉત્કૃષ્ટથી પણ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ८४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy