________________
તે તિ”િશોયવિસુ સવવÀજ્ઞા' ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા ૫'ચેન્દ્રિય તિય “ચયેાનિકામાં ઉત્પન્ન થાય છે. ‘જ્ઞ જેવ છઠ્ઠી નદેવ સત્તમનને' પરિમાણુ વિગેરેની પ્રાપ્તિ રૂપ લબ્ધિ જે રીતે સાતમા ગમમાં કહેલ છે. એજ રીતે તે સઘળી લબ્ધિ સખંધી કથન, અહિયાં કહેવું જોઈએ. અહિયાં કાયસ વેધ ‘મવાઘેનં૦’ ભવાદેશથી એ ભવાને ગ્રહણ કરવા રૂપ છે. અને ગાયેલુંળ’ કાલાદેશથી તે જઘન્યથી પૂકેટ અષિક ત્રણ પલ્યાપમના છે. અને સેળ ને ઉત્કૃષ્ટથી પણ તે એક પૂ`કેટ અધિક ત્રણ પત્યેાપમને છે. - ચલાવ જરેના' એ રીતે આટલા કાળ સુધી તે જીવ મનુષ્ય ગતિનુ અને પચેન્દ્રિયતિય ચ્ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ મનુષ્ય ગતિમાં અને પંચેન્દ્રિયતિય ઇંચ ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ નવમે ગમ કહ્યો છે. સુ. પાા
શે
દેવગતિ સે આકર પશ્ચન્દ્રિયતિયંગ્યોનિકો મેં ઉત્પત્તિ કા નિરૂપણ
હવે સૂત્રકાર દેવગતિમાંથી આવીને જીવ સન્ની પ`ચેન્દ્રિયતિય ચ ગતિમાં ઉત્પન્ન થાય છે, તે સંબંધમાં કથન કરે છે. ‘નફ્ તિ નવજ્ઞતિ' ઇત્યાદિ
ટીકા”—ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે—હે ભગવન્ જ્ઞફ વે િવખંશિ' જો દેવેામાંથી આવીને જીવ સ'ની પચેન્દ્રિયતિય "ચ ગતિમાં ઉત્પન્ન થાય છે, તેા દિ' મળવાણિયે'તો ગવન્નત્તિ' શું તે ભવન વાસી દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે વાળમત લેનેહિ તો જીવવજ્ઞતિ' વાનન્યતર દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા ‘ૉફ્ શિવેદિતો યજ્ઞત્તિ' જયેાતિષ્ઠ દેવામાંથી આવીને તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે? કે-‘વેનિયરીૢવર્જિતો વવજ્ઞતિ' વૈમાનિક દેવામાંથી આવીને ત્યાં તેઓ ઉત્પન્ન થાવ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કેનીચમાં !' હે ગૌતમ ! સંજ્ઞી પચેન્દ્રિયતિયચ જીવ ‘મવળવાલિફેને'િતો वि उववज्जति નાત્ર વૈમાનિયાવહિંતો વિ વવતિ' ભવનવાસી દેવેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, યાવત વાનભ્યન્તર દેવામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે. જ્યાતિષ્ઠ દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને વૈમાનિક દેવામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૯૫