________________
હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—'નર્મવળવાસિવધિ તો જીવનંતિ' હે ભગવન્ જો સ'ની પચેન્દ્રિય તિય ચામાં ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે જ અણુમારમવનવાચિવે'િતો ન ન્નતિજ્ઞાજ થળિયયુમાર્મવળવાàિવેોિ વર્ષાંતિ' શું તેઓ અસુરકુ માર ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે યાવત્ સ્તનિતકુમાર જીવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અહિયાં યાવપદથી નાગકુમાર સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર, આ બધા ભવનવાસી દેવે ગ્રહણ કરાયા છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમાં !' કે ગૌતમ ! અઘુરકુમારમળવાલિનેવે'િતો વજ્ઞ'શિ' તેઓ અસુરકુમાર ભવનવાસી દેવામાંથી આવીને પણુ ઉત્પન્ન થાય છે યાવત્ અળિયમામવનવાગ્નિવેદ્દિ તો વવજ્ઞતિ’સ્તનિતકુમાર લવનવાસી દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અહિયાં પણ ચાવપદથી નાગકુમારથી લઇને સ્તનિતકુમાર સુધીના સઘળા ભવનવાસી દેવે ગ્રહણ કરાયા છે, અર્થાત્ હૈ ગૌતમ! પચેન્દ્રિયતિય ચ ચેાનિવાળાએમાં અસુરકુમાર ભવનવાસી દેવથી લઈને સ્તનિતકુમાર સુધીના ભવનવાસી દેવામાંથી આવીને જીવ ઉત્પન્ન થાય છે.
ફીથી ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—અસુર મારે ન મને ! ને મનિષ પવિ'નિયંત્તિવિજ્ઞોળિમુત્રનત્તિ' હે ભગવન્ જે અસુરકુમાર દેવે સન્ની પચેન્દ્રિય તિય‘ચયેાનિકમાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે તે. મંઢે ! ક્ષેત્રચાઇટ્રિપમુલÀજ્ઞા' તે કેટલા કાળની સ્થિતિવાળા સન્ની પાંચેન્દ્રિયતિર્યંચામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નોયમા ! હું ગૌતમ ! તે ‘જ્ઞન્મેન' જઘન્યથી ‘ગોમુકુત્તદ્રિમુ’એક અંતમુહૂતની સ્થિતિવાળા સજ્ઞી પ ંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે. તથા જોોળ' ઉત્કૃષ્ટથી ‘બ્યોદીગાલવનું વજ્ઞ' એક પૂર્વકાટિની આયુષ્યવાળા સ’નીપંચેન્દ્રિયતિય ચામાં ઉત્પન્ન થાય છે. ‘સુકુમારાળું છઠ્ઠી નવમુનિમણું ના પુવીકાનું વજ્ઞમાળઘ' તેના નવે ગમેમાં જે પ્રમાણેનુ કથન પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થનાશ અસુરકુમારેાના સંબંધમાં કહેવામાં આવ્યુ છે. એજ પ્રમાણેનું કથન કહેવુ... જોઈ એ. અર્થાત્ પરિમાણુ વિગેરે દ્વારા સબધી થન જે પ્રમાણે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થનારા અસુરકુમારાના નવ ગમેામાં પહેલાં કરવામાં આવી ગયું છે, એજ પ્રમાણેનુ કથન સ'ની પંચેન્દ્રિયતિય ચ ચૈાનિકોમાં ઉત્પન્ન થવાવાળા આ અસુરકુમાશના નવે ગમેામાં પણ પરિમાણુ વિગેરે દ્વારાનું કથન કહેવુ જોઇએ. ‘ત્ત્વજ્ઞાન શાળ?વસ તહેન હફ્તી' અસુ કુમારાના નવ ગમેાના કથન પ્રમાણે જ સ'ની પચેન્દ્રિયતિય ચ ચેાનિકામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૯ ૬