SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થવાવાળા યાવત્ ઇશાન દેવ લેાક સુધીના દેવાસ બધી નવે ગમેામાં પણ પરિમાણુ વિગેરે દ્વારા સબંધીનું' કથન સમજી લેવું. અહિયાં જે ઈશાનદેવલાક સુધીનું કથન કરવામાં આવ્યું છે, તેનુ કારણ એ છે કે-ઇશાન સુધીના જ દેવે પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે. અસુરકુમારાના સંબંધમાં લબ્ધિ આ નીચે પ્રમાણે કહેવી જોઈએ.— પિરમાણુ દ્વારમાં તે એક સમયમાં જન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી તેઓ સ’ઝીપંચેન્દ્રિયતિય ચામાં અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે, સહુનનદ્વારમાં તેઓને કાઇ પણુ સહનન હાતુ નથી. અવગાહના દ્વારમાં તેમને ભવધારણીય અવગાહના જન્યથી આંગળના અસખ્યાતમા ભાગ રૂપ હાય હાય છે. અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણુની અવગાહના હાય છે. તથા ઉત્તર વૈક્રિય અવગાહના તેઓને જન્યથી આંગળના અસખ્યા તમા ભાગ પ્રમાણવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી એક લાખ ચેાજન પ્રમાણુની હાય છે. સંસ્થાન દ્વારમાં તેમને ભવધારણીય અવગાહનાની અપેક્ષેથી સમચતુસ્ર સંસ્થાન હૈાય છે, તથા ઉત્તરવૈક્રિયની અપેક્ષાથી તે અનેક પ્રકારની હાય છે. લેયાદ્વારમાં તેએાને કૃષ્ણ, નીલ, વિગેરે ચાર લેશ્યા હાય છે. દૃષ્ટિદ્વારમાં તેએને સમ્યગ્ઝષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, અને ર્મિશ્રદૃષ્ટિ એ ત્રણે દૃષ્ટિયા હોય છે. જ્ઞાનદ્વારમાં તેમને નિયમથી ત્રણ જ્ઞાન હોય છે. અને ભજનાથી ત્રણ અજ્ઞાન હાય છે. ચૈગદ્વારમાં તેમને મનાયેગ, વચન ગ, અને કાયયેગ એ ત્રણે ચાગો હાય છે. ઉપયાગદ્રારમાં તેઓને સાકાર અને અનાકાર આ બન્ને પ્રકારના ઉપયાગા હોય છે. સંજ્ઞાદ્વારમાં તેમને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહુ એ ચાર સ`જ્ઞાએ હાય છે. કષાયદ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લાભ એ ચારે કાયા હૈાય છે. ઇંદ્રિય દ્વારમાં તેમને પાંચે ઇન્દ્રિયા હાય છે. સમુદ્દાત દ્વારમાં તેમને પહેલાના ૫ પાંચ સમુદ્ ઘાતા હૈાય છે. વેઢના દ્વારમાં તેમને શાતાવેદના અને અશાતા વેદના એમ બેઉ પ્રકારની વેદના હાય છે. વેદ દ્વારમાં તેમને નપુસકવે હાતા નથી. પર’તુ સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ એક પ્રકારના જ વેઢ ડાય છે. સ્થિતિદ્વારમાં તેમની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની હાય છે, અને ઉત્કૃષ્ટથી કાંઈક વધારે એક સાગરોપમની ડાય છે. અધ્યવસાય દ્વારમાં તેમને પ્રશસ્ત અને અપ્રશસ્ત બેઉ પ્રકારના અધ્યવસાયે ડાય છે. તેમાં અનુખ'ધ સ્થિતિ પ્રમાણેના જ હોય છે. આ ક્રમથી અસુરકુમારેાની પરિમાણુ વિગેરેની પ્રાપ્તિ રૂપ લબ્ધી સમજવી જોઈ એ. કાયસ વેષ-ભવની અપેક્ષાથી બધેજ ઉત્કૃષ્ટથી આઠે ભવાને ગ્રહણ કરવા રૂપ છે. જધન્યથી તે એ ભવાને ગ્રહણ કરવા રૂપ છે. ‘ચિતૢ સંવેદ ૬ સહ્ય નાગેન્ગા' ખધા ગમેામાં સ્થિતિ અને સવેધ જુદા જુદા રૂપથી સમજવે. આ રીતે આ નવ ગમ સુધીનું અસુરકુમાર પ્રકર રણુ કહ્યુ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૯૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy