________________
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-નાઝરે ળમત્તે ! ને મવિદ્ પત્તિનિતિવિઘનનિભુત્ર જ્ઞ' હે ભગવન્ જે નાગકુમારો સન્ની પંચેન્દ્રિયામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હોય છે♥ મંતે ! દેવચાટ્રિક્ તુ જીવજ્ઞેષ્ના' તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિય ચ ચેાનિકોમાં ઉત્પન્ન થાય છે ? આ રીતે સન્ની 'ચેન્દ્રિયતિય ચ ચેાનિવાળાઓમાં નાગકુમારના ઉત્પન્ન થવાના સંબંધમાં આ પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! ‘શ્ર્વ ચેત્ર વત્તયા' અસુરકુમારોના સમધમાં ઉત્પાદ વિગેરેનું જે પ્રમાણે કથન કર્યુ છે. એજ પ્રમાણેનુ કથન નાગકુમારાના સબંધમાં પશુસ'ની પચેન્દ્રિયતિય ચ ાનિવાળા એમાં ઉત્પાત વિગેરે વિષયમાં કહેલ છે, જેથી તે સોંપૂર્ણ રૂપથી અહિયાં નાગકુમારીના સંબંધમાં કહી લેવુ'. પરંતુ છઠ્ઠું સંવે` ૨ ગાળેન્ના' સ્થિતિ અને સવેષ સબધી કથન અસુરકુમારેાની સ્થિતિ અને સવેષના કથન કરતાં જુદું છે, Ë જ્ઞાન નિયમારા નાગકુમારના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ યાવત્ સ્તનિ તકુમાર સુધી ઉત્પાત વિગેરે તમામ કથન સમજવું' અહિયાં યાવત શબ્દથી સુવર્ણ કુમાર વિગેરે સાતકુમારે ગ્રહણ કરાયા છે. આ રીતે અહિયાં નવે ગમે સમજી લેવા.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે—'નફ વાળમંરહિતો યજ્ઞતિ' હે ભગવન્ જો સંજ્ઞી પંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળા જીવ વાનવ્યંતર દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેા 'ગ્નિ' વિન્નાચ વાળમતહિ તો જીવવજ્ઞ'તિ' શું તે પિશાચ નામના વાનન્યતર દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-તહે' હે ગૌતમ ! જે પ્રમાણે અસુરકુમાર વિગેરેના પ્રકરણમાં પરિમાણુ વિગેરે દ્વારાનું કથન કરવામાં આવ્યુ' છે એજ રીતે અહિયાં પણ પરિમાણુ વિગેરે દ્વારોના સ`ખ ધનુ કથન સમજી લેવું. ‘જ્ઞાવ’ યાવતુ વાળમતરે ન મંતે ! હે ભગવન્ જે વાનભ્યન્તર દેવા ‘છે. મનિષે વૃષિ નિયતિનિોળિષ્ણુ વગ્નિત્ત' જે ભવ્ય પચેન્દ્રિયતિય ચ ચેાનિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય ડાય છે. તે નૅ મતે’ હે ભગવન્ ‘òચત્રાઅતિવુ વગેન' તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પચેન્દ્રિયતિય ચ ચેાનિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘યં સેવ’ આ સંબધમાં અસુરકુમારેાના કથન પ્રમાણેના નવ ગમેા સમજવા, પરંતુ નવાં ઉિર્ફે સંયે પ જ્ઞાનેન્ના' પરંતુ અહિયાં સ્થિતિ અને સવેધના કથનમાં અસુરકુમારના પ્રકરણમાં કહેલ સ્થિતિ અને સ ંવેધના કથન કરતાં જુદાપણુ` છે. તેમ સમજવુ' આ રીતે અહિયાં નવ ગમે સમજવા.
નર નોવિચવે તો સલવîતિ' હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-હે ભગવન્ જો નૈાતિષિક દેવેશમાંથી આવીને સંસી
ચેન્દ્રિયતિય ચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૯૮