SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ઉત્પન્ન થાય છે ? તે તેએ કેવા ચેન્દ્રિયતિય ચેામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુ કહે છે કે-જીવવાઞો તહે’ હૈ ગૌતમ અસુર કુમાર વિગેરેની જેમ અહિયાં પણ ઉપપાત સ'ખ'ધી કથન કહેવુ' જોઈએ. જ્ઞાન ગોધુલિપ ગં મને! યાવત્ હૈ ભગવત્ જો જયાતિષિક દેવ ને મનિષ ત્તિ ચિતિલિગોળિભુ થયુજ્ઞિત્ત'સ'ની પૉંચેન્દ્રિયતિય"ચ ચાનિકોમાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે. સેને મને !” હે ભગવન્ તે કેટલા કાળની સ્થિતિવાળા સજ્ઞી પચેન્દ્રિયતિયચ ચાનિકામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- પણ ચૈત્ર વત્તયા ના પુરીાચસ' હે ગૌતમ ! પૃથ્વીકાયિક ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યુ છે. એજ પ્રમાણેનુ' કથન અહિયાં પણ કહેવુ' જોઈએ. ‘મવાળારૂં નવમુવિ મત્તુ અટ્ઠ' નવ ગમેામાં આઠ ભવ ગ્રહણ હાય છે. ‘નાવ હાજારેલાં બન્નેનું ઝરુમાળપત્તિ ગાયમ તેમુદુત્તમ મ'િ યાવત્ કાળની અપેક્ષાથી કાયમ વેષ જઘન્યથી અંતમુહૂત અધિક પચેપમના આઠમા ભાગ રૂપ છે. અને ‘સેન’ ઉત્કૃ ટથી ખત્તરિ જિજ્ઞેશવમારૂં ચળ, પુàીદ્દ ' તે ચાર પૂર્કેટિ અધિક ચાર પત્યેાપમના છે. ‘વચં ગાય દરેકના’ એ રીતે આટલા કાળ સુધી તે જીવ જ્યેાતિમ્કદેવ ગતિનું અને સની પ ંચેન્દ્રિયતિય ચ ગતિનુ સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. વર્ષ નપુ નિ શમણું' આ રીતે નવે ગમેમાં પહેલા ગમમાં કહ્યા પ્રમાણે જ પરિમાથી લઈને કાયસ'વેધ સુધીનુ કથન સમજવુ” નવું ર્િં સરેષ્ઠ ૨ નાગેન્ગા' કેવળ સ્થિતિ અને કાયસંવેધ જ બધા ગમે!માં જુદા જુદા પ્રકારના છે. બીજા કેાઈ દ્વારમાં જુદા પણુ નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘ફ્ વેમાળિયજ્ઞેલેફ્િ’તે ! લવ 'તિ' જો સની પૉંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળા છત્ર વૈમાનિક દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે જિ વેવલેમાળિયાધિ થવા ́ત્તિ' શું પેદ્મપપન્નક વૈમાનિક દેવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા ‘કાચનેમાનિયનેવે'િતો ! ગવર્ગતિ' કલ્પાતીત વૈધાનિક દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-જોષમા !' & ગૌતમ! ‘જોવવન્નવેમનિયતિો યજ્ઞ'નિ' તેએ પેપપન્નક વૈમાનિક દેવામાંથી આવીને ત્યાં ઉપન્ન થાય છે. તે પાચનેમાળિયÊવહિ તો હવવનંતિ' કલ્પાતી વૈમાનિક દેવામાંથી આવીને તેએ ત્યાં ઉત્પન્ન થતા નથી. કેમકે-કપેાપપન્નક વૈમાનિક દેવામાંથી આવેલા જીવાના જ પંચેન્દ્રિયતિય ચ ચૈનિકમાં ઉત્પાત થાય છે. કલ્પાતીત વૈમાનિક દેવામાંથી આવેલા જીવાના ત્યાં ઉત્પાત થતા નથી શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૯૯
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy