________________
હવે ગૌતમસ્વામી પ્રભુને ફરીથી એવું પૂછે છે કે –“s #mોવામાળિચહિંતો વવવ #તિ” હે ભગવન જે કપ પપન્નક વૈમાનિક દેવમાંથી આવેલા ને જ સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, તે શું સૌધર્મ કલ્પ ૫૫નક વૈમાનિક દેવમાંથી આવેલા છેને ઉત્પાદ થાય છે? કે સહસ્ત્રાર ક પનક વિમાનિક દેવમાંથી આવેલા ને ત્યાં ઉત્પાત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્ર ગૌતમસ્વામીને કહે છે કે – જો મા ! હે ગૌતમ! સૌધર્મ ક૫૫નક વૈમાનિક દેશમાંથી આવેલા જીનો પણ ત્યાં ઉત્પાદ થાય છે, અને યાવત્ સહસ્ત્ર ૨ કપ પત્તક વૈમાનિક દેવામાંથી આવેલા જીવેને પણ ત્યાં ઉત્પાદ થાય છે. પરંતુ જો आणय नाव णो अच्चुय कप्पोववनगवेमाणियदेवेहिंतो उववजति' मानत પ્રાણુત પાવત અયુતક૯૫ના વૈમાનિક દેશમાંથી આવેલા અને ત્યાં ઉત્પાત થતું નથી. અહિયાં યાવત્પદથી પ્રાણત, આરણ કલપેપનક વૈમાનિક દેવો ગ્રહણ કરાયા છે. તથા સૌધર્મ દેવ લેકથી લઈને સહસ્ત્રાર સુધીના કપપક વૈમાનિક પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે. આન્ત પ્રાણત આરણ, અને અશ્રુત આ કપપક દેવાને ત્યાં ઉત્પાદ થતો નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–ો જે મરે! 9 મણિ વંચિંતિનિલિનોળિપણુ વાવજત્તર' હે ભદન્ત જે સૌધર્મ કપ પનક દેવ પંચેન્દ્રિયતિય ચ ચનિકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, “ અરે ! વિવાદિgg samગા’ તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિયતિયચ
નિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-“મા ! હે ગૌતમ! તે “ શતોમુ દિપણું' જઘન્યથી એક અંતમુહતની સ્થિતિવાળા પંચેન્દ્રિયતિય ચ નિકમાં ઉત્પન્ન થાય છે. અને “રઘોળી ઉત્કૃષ્ટથી “gવોહી બાવકુ' એક પૂવકોટિના આયુષ્યવાળા પંચેન્દ્રિયતિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે. “કહેવ પુરાવા રૂચકદ્દેશ Rવહુ નિ જમણુ ઉત્પાદ શિવાયનું પરિમાણ વિગેરે સઘળા દ્વારનું કથન જે રીતે સ્વિકાચિકેના પ્રકરણમાં નવ ગમેમાં કહેલ છે. એજ રીતે અહિયાં પણ નવે ગામમાં પરિમાણ વિગેરે દ્વારે સંબંધી કથન સમજવું જોઈએ. પરંતુ પૃથ્વીકાયિકના પ્રકરણ કરતાં અહિના દ્વારમાં જે જુદાપણુ છે, તે સૂત્રકારે 'नवरं नवसु वि गमएसु जइन्नेणं दो भवगहणाई उकोसेणं अदुभवगहणाई" આ સૂત્રપાઠ દ્વારા કહેલ છે. આ સૂત્રપાઠથી એ કહ્યું છે કે-અહિયાં પહેલા ગમથી લઈને નવમા ગામ સુધીમાં કાયસંવેધ ભવની અપેક્ષાથી જઘન્યથી બે
ને શહણ કરવા રૂપ છે. અને “ ” ઉત્કૃષ્ટથી ગામના આ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧
૦ ૦