SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ aોળિuતો કags રિ’ શું તે પર્યાપ્ત સ ખ્યાત વર્ષની આયુષ્યવાળા સંસીપંચેન્દ્રિયતિર્યંચ નિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે “કાલે ===ાતાવરણનિર્વાચિંતિનિતિો રાવરસિ અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-વોલ વિ' હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્ને પ્રકારના સંખ્યાત વર્ષની આયુવ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિકમાંથી આવીને તે જીવ ત્યાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“સંવેકાવાસાવચનિઉસિંવિતિરિતોષિા બં મતે !” હે ભગવદ્ જે સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનિવાળે જીવ ને પ્રવિણ વેજિંવિતિરિકamોળિgg વનિત્તા પંચેન્દ્રિય તિર્યંચનિકમાં ઉત્પન થવાને યોગ્ય છે. “મરે! વિરાણુ રજાજેન્ના તે કેટલા કાળની રિયતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયામાં ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા !” હે ગૌતમ! “ વળે તોમુહુgિ aોળે તિ ગોવા gિgણ વાવાજોડા' તે જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંગી પંચેન્દ્રિય તિર્યચોનિકમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પાપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચેમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી પરિમાણ દ્વારના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે - જો મરે! લીલા ઘાસબgot જેવફા થવાનંતિ” હે ભગવન ! તે જીવે એક સમયમાં કેટલા ઉપન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે -अवसेस जहा एयस्स चेव सन्निस्स रयणप्पभाए उववज्जमाणस पढमगमए' હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિ. કતા સંબંધમાં જે પ્રમાણે પરિમાણ વિગેરે દ્વારા કહ્યા છે, એજ પ્રમાણે અહિયાં પણ તે તમામ દ્વાર સંબંધી કથન સમજવું. પરંતુ રત્નપ્રભા પૃથ્વીના પહેલા ગમમાં શરીરની અવગાહના ૭ સાત ધનુષ પ્રમાણની કહી છે પરંતુ અહિયાં તે ઉત્કૃષ્ટથી એક હજાર યોજનની કહી છે. તે આ ઉત્કૃષ્ટ અવગાહના મત્સ્ય વિગેરે જીવોને આશ્રય કરીને કહેલ છે. તેમ સમજવું. એજ पात सूत्रारे 'नवरं ओगाहणा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभाग, उकोसेणं કોયાણાર્ક્સ” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. જે તે વેવ ના મવાર આ અવગાહના સંબંધી કથન શિવાય બાકીનું તમામ કથન યાવત્ ભવાદેશ સુધીનું રત્નપ્રભા પૃથ્વીના પહેલા ગમમાં કહ્યા પ્રમાણે છે. “જાાિં વહन्नेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं तिन्नि पलिओवमाई पुव्वकोडी पुहुत्तममहियाई' કાળની અપેક્ષાથી કાયવેધ જઘન્યથી બે અન્તમુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ८४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy