________________
કહ્યું છે. અર્થાત્ રત્નપ્રભાને નવમે ગમ કાળ દેશ સુધીના અહિયાં કહેવાને છે. પરંતુ રત્નપ્રભાના નવમા ગમ કરતાં અહિંયાં આ કથનમાં જે જુદાપણું છે, તે નવાં વરમાં ગદ્દા ચસ્તેય તચળમે' આ સૂત્રપાઠ દ્વારા કહેલ છે. આ સૂત્રપાઠથી અ સમજાવ્યું છે કે-આના ત્રીજા ગમમાં પરિમાણુ રત્નપ્ર ભાના નવમા ગમ પ્રમાણે કહેવાનું નથી. પરંતુ આ પ્રકરણના ત્રીજા ગમમાં જે પ્રમાણે પરિમાણુ સબંધી કથન કર્યાં છે, જેમકે-એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સખ્યાત જીવ ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. ‘તેસં ત લેવ’ બાકીનું ખીજુ તમામ કથન પરિમાણુના કથન શિવાયનું કથન છે, તે તમામ કથન રત્નપ્રભાના નવમા ગમમાં કહ્યા પ્રમાણે જ છે, ાસૂ. ૩
સંક્ષિ પશ્નેન્દ્રિયતિયંગ્યોનિકોં સે પક્ષેન્દ્રિયતિર્યંચ્યોનિકોં કે ઉત્પત્તિકાનિરૂપણ
હવે સૂત્રકાર સંજ્ઞી પંચેન્દ્રિયતિય ચ ચેાનિકમાંથી આવીને જીવ સુજ્ઞી પ'ચેન્દ્રિય તિય`ચ રૂપથી ઉત્પન્ન થાય છે, તે વિષય સબંધી કથન કરે છે– ‘નર સન્નિવંચિ`ચિત્તિરિક્ષને નિધિ નવજ્ઞત્તિ' ઇત્યાદિ
ટીકા — ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ` છે કે—ડે ભગવત્ જો સજ્ઞી પ ંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળે, જીવ સ`જ્ઞી પંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળામાથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તે ‘સંઘે ગાવાય કન્નિવ'વિ'સ્થિતિવિજ્ઞોળિઃહિંતો વવજ્ઞતિ' સખ્યાત વષઁની આયુષ્યવાળા સન્ની પંચેન્દ્રિય તિય ચયાનિ માંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘સંલે વાસાય સમ્નિયંત્તિનિતિવિષ્ણુન કોળિÍëતો ઇનવĒત્તિ’ અસખ્યાત વષ ની આયુષ્યવાળા સ`જ્ઞી પ ંચેન્દ્રિય તિય ચ ચેનિકામાંથી આવીને ઉત્પન્ન પાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વા મીને કહે છે કેોચના !' હૈ ગૌતમ સંલેવાનાય નિવૃત્તિ નિયતિિ અલગોળિતિ નવનંતિ' તે ત્યાં સખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પચ્ચે ન્દ્રિયતિય ચ ચેાનિકામાંથી આવીને જ ઉત્પન્ન થાય છે. નો લવેચવાલય, સન્નિવ ચિચિ તિવિલીનિવૃતિ નવજ્ઞતિ' અસંખ્યાત વષઁની આયુષ્ય. વાળા સજ્ઞી પચેન્દ્રિયતિય ચ ચેાનિવાળાએમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થતા નથી.
—
હવે આ સમધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે— जइ संखेज्जवा साउयसन्निपंचि दियतिरिक्ख जोणिएहि तो उववज्जति' डे लगवन् જે તે સખ્યાત વષઁની આયુષ્યવાળા સન્ની પંચેન્દ્રિયતિય ચ યોનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે ત્નિ પન્નત્તમણે વાસા-ચન્નિવંશિલિયતિરિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૮૩