SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ पुनकोडी अंतोमुहुत्तममहिया, उक्कोसेणं पलि ओवमस्स असंखेजहभाग पुबकोडी પુત્તમદાર્થ' કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહર્ત અધિક પૂર્વ કેટિને છે. અને ઉત્કૃષ્ટથી તે એક પૂર્વકેટિ પૃથકવ અધિક પામના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. “વફર્યા રાય જેના’ આ રીતે તે જીવ આટલા કાળ સુધી બને ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે બને ગતિમાં ભ્રમણ કરે છે. આ રીતે આ સાતમે ગમ કહ્યો છે. હવે આઠમા ગમનું કથન કરે છે.–“રો વેવ કwાદિgg saવન્નો જે અસંસી પંચેન્દ્રિય તિયચનિવાબે જીવ જઘન્યકાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ “પણ જોર વધ્યા ગઠ્ઠા સત્તમામે સાતમા ગમના કથન પ્રમાણેનું કથન કહેવું જોઈએ. અર્થાત્ આઠમે ગમ સાતમા ગમ પ્રમાણે જ છે. પરંતુ જે અંશમાં સાતમા ગમ કરતાં આઠમા ગમમાં જુદાપણું છે, તે સૂત્રકાર “નવાં શાસ્ત્ર जहन्नेणं पुवकोडी अंतोमुत्तममहिया, उक्कोसेणं चत्तारि पुवकोडीओ चाहिं તોrદુ અમાિ ” “આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમઝાવ્યું છે કે અહિંયા કાયસંવેધ કાળની અપેક્ષાથી જ ઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિક પૂર્વકેટિનું છે, અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકેટિન છે. “ફર્ચ વારું’ આ રીતે તે જીવ આટલા કાળ સુધી અને ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ બને ગતિમાં ગમનાગમન કરે છે. એ રીતે આ આઠમે ગમ કહ્યો છે. ૮ હવે નવમા ગમનું કથન કરવામાં આવે છે. રેવ રાયજાષ્ટ્રિ૨૭ વાર જ્યારે આ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્ય ચનિવાબે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચાનિકોમાં ઉત્પન્ન થાય છે, તે તે રિથતિમાં આ “ કળ પઢિઓવમરણ અલંગ મા કાળ વિ રિગોવારા શહેર માT૦' જઘન્યથી જેની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે. એવા સંજ્ઞી પંચેન્દ્રિયતિયામાં ઉત્પન્ન થાય છે. અને ઉપષ્ટથી પણ જેઓની સ્થિતિ પમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુવાળી છે. એવા સંજ્ઞીપ ચેન્દ્રિય તિયાનાં ઉત્પન્ન થાય છે. “ ના સથળg. માણ વવજ્ઞમાળ૪ શનિણ નવમામા તદેવ રિવર’ આ રીતે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાવાળા અસંસીના નવમાં ગમમાં જે જે રીતે જે જે કથન કર્યું છે. તે તે પ્રમાણે તે તે સઘળું કથન આ ચાલુ પ્રકરણના નવમાં ગમમાં પણ કહેવું જોઈએ. અહિયાં રત્નપ્રભા પૃથ્વીના નવમા ગમનું કથન કયાં સુધીનું ગ્રહણ કરવું જોઈએ ? આ પ્રશ્નના સમાધાન નિમિત્તે કહ્યું છે કે“નાર કાત્તિ ' આ કથન યાવત્ કાળાદેશ સુધીનું ગ્રહણ કરવાનું છે તેમ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ८२
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy