SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકટિને છે. આ રીતે આ થે ગમ કહ્યો છે. ૪ હવે પાંચમાં ગમનું કથન કરવામાં આવે છે. તો વેવ કન્નgિrg ઉત્તવો’ જે એજ અસંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિવાળો જીવ જઘન્યકાળની સ્થિતિવાળી સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યચ. એ નિવાળાઓમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ “gg વસાવવા આ ચેથા ગામના કથન પ્રમાણેનું કથન કરી લેવું. પરંતુ ચેથા ગામના કથન કરતાં પાંચમા ગમના કથનમાં જે જુદાઈ છે. તે “નવ વાઢાળ કાળે તો વાતોમુદત્તા, કોણે કદ્ર તોમુત્તા” તે એ પ્રમાણેનું છે કે અહિયાં કાયસંવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી બે અંતમુહૂર્તને છે. અને ઉકૃષ્ટથી તે આઠ અંતર્મુહુતને છે, “વરૂચ 8ારું ૦' આ રીતે તે જીવ આટલા કાળ સધી એ બને ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ અને ગતિમાં ગમના ગમન કરે છે. એ રીતને આ પાંચમે ગમ છે. હવે છઠ્ઠા ગમનું કથન કરવામાં આવે છે.--“aો વેવ રોકાણgg graો એ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવળે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિ વાળા એમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, ત્યારે તે જઘન્યથી “gવશોરી ગાઉnહુ વવયજ્ઞ પૂર્વકેટિની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યમાં ઉત્પન્ન થાય છે. અને “વજોગે વિ જુદાજોફી Tags રાકવા?' ઉત્કૃષ્ટથી પણ તે પૂવકેટિની આયુષ્યવાળી સંજ્ઞી પંચે ન્દ્રિયતિર્યંચ ચે નિકોમાં ઉત્પન્ન થાય છે. “વેર વત્તાવા’ વિગેરે આ પહેલાં કહેલ તમામ કથન અહિયાં કહેવું જોઈએ પરંતુ પહેલાના કથન કરતાં જે આ કથનમાં જુદા પણું છે તે “નાર #ાઢા ગાળાના” આ સૂત્રપાઠ દ્વારા આ પ્રમાણે કહ્યું છે કે–અહિયાં કાયસંવેધ માં કાળની અપેક્ષાથી જુદાપણું છે. આ રીતે આ છઠ્ઠો ગમ કહ્યું છે. હવે સાતમા ગમનું કથન કરવામાં આવે છે – “તો રેવ અgT HIછદ્રિો કાગ’ જ્યારે તે આ સંજ્ઞી પશે. ન્દ્રિય તિર્યંચનિવાળો જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળે થઈને ઉત્પન્ન થાય છે. ત્યારે “નવેવ પઢમાનવતત્રા” આ સાતમા ગમ સંબંધી પહેલા ગમમાં જે પ્રમાણે કથન કર્યું છે, તે પ્રમાણેનું કથન સમજી લેવું, પહેલા ગમ કરતાં સાતમા ગામ માં જે અંશમાં જુદાપણું છે, તેને સૂત્રકારે “નવદિ કનૈનં પુરજોશો વોરેન વિ પુoaોદી' આ સૂત્રપાઠ દ્વારા તેઓએ એ સમજાવ્યું છે કે-આ સાતમા ગમમાં કેવળ સ્થિતિ જઘન્યથી પૂર્વકેટિ પ્રમાણુની છે, અને ઉત્કૃષ્ટથી પણ તે પૂર્વકેટિ પ્રમાણુની જ છે. “હું તો આ પ્રમાણે સ્થિતિદ્વારના જુદાપણુ શિવાય બીજા સઘળા દ્વારનું કથન પહેલા ગમમાં કહેલ દ્વારના કથન પ્રમાણે જ છે, કાયસંવેધ બજારેof seગેળ શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy