SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવાવાળા અસંશી પંચેન્દ્રિયતિયોનિક સંબંધીનું કથન પણ “કાવ વાઢાયોત્તિ યાવત્ કાળ દેશ સુધીનું કહેવું જોઈએ. પરંતુ આ કથનમાં કેવળ એજ વિશેષપણું છે કે-ળાં કહને રિમાને gો યા તો રા સિનિ વ ૩૨જો સગા ૩રરકાર પરિમાણ દ્વારમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. કેમકે–અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચે અસંખ્યાત રૂપે ઉત્પન્ન થતા નથી. “સં સં રેવ' બાકીનું બીજુ તમામ કથન પરિમાણ શિવાયનું ઉત્પાતથી લઈને કાયસંવેધ સુધીનું તમામ કથન અહિંયાં પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું આ રીતે આ ત્રીજો ગમ કહો છે. એવા હવે ચોથા ગમનું કથન કરે છે. –“ જેવા અઘળા કાદિરો જાગો' જ્યારે આ અસંજ્ઞી પંચેન્દ્રિય તિયચયોનિ વાળો જીવ જઘન્યકાળની સ્થિતિવાળો હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનિકોમાં ઉત્પન્ન થવાને ચોગ્ય છે, તે તે જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિ ચાનિકોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિકમાં ઉત્પન્ન થાય છે. જઘન્ય આયુષ્યવાળા અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવાળાઓમાં જ ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંતને લઈને અહિયાં તેને ઉત્પાત પૂર્વકેટિની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ નિકોમાં થવાનું કહ્યું છે હવે ગૌતમસ્વામી પ્રભુને ફરીથી એવું પૂછે છે કે –“સે અંશે ! વીરા ઘરમgi aa saasઝતિ' હે ભગવન અવા તે જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “અરે ના ge gઢવી જાફવધુ વવવામાનkg” હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાવાળા જઘન્ય આયુષ્યવાળા અસંસી પંચેન્દ્રિયતિર્યંચ નિવાળા જીવના સબંધમાં મહિને, તિસુ જમરણ' માના ત્રણે ગામમાં એટલે કે-ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગમમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે. એજ પ્રમાણેનું કથન અહિંયા અસંજ્ઞી પંચેન્દ્રિયતિયચનિવાળા સંબંધમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા આ ત્રણ ગમેમાં યાવત્ અનુબંધ સુધી સમજી લેવું “ માળ રો મવાળારું વીણે ઝમવાળારું ભવની અપેક્ષાથી અહિયાં કાયવેધ જઘન્યથી બે ભવ ગ્રહણ કરવા રૂપ છે. તથા 'कालादेसेणं जहन्नेणं दो अंतोमुहुत्ता उककोसेणं चत्तारि पुव्वकोडीओ चाहि તોજુદુજેહિં મહિચાવો’ કાળની અપેક્ષાથી તે જઘન્યથી બે અંતમુહૂતને શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૮ ૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy