________________
રીતે થાય છે. પૂર્વ કેટિની આયુવાળા અસશી, પૂર્વકેટિની આયુવાળા જ પંચેન્દ્રિય તિર્યંચનિકમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી સાત ભના ગ્રહણ કરવામાં સાત પૂર્વકેટિ થઈ જાય છે. અને આઠમાં ભાવમાં તે પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા યુગલ તિર્યચનિકેમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આ પૂર્વોક્ત કાયસંવેધ થાય છે. વર્ષો થ૪ વાર રેકર' આ રીતે તે જીવ આટલા કાળ સુધી બનને ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતને આ પહેલે ગમ કહ્યો છે.
“જિરિયામg gણ જે દી' આ પહેલા કહેલ પ્રથમ ગમમાં જે રીતે ચરિમાણુ ઉત્પાદ, વિગેરે દ્વારની પ્રાપ્તિ થવાનું કથન કરવામાં આવ્યું છે. એજ રીતે તે બધાની પ્રાપ્તિ થવાનું કથન બીજા ગામમાં પણ કરી લેવું પરંતુ પહેલા ગમ કરતાં બીજા ગામમાં જ્યાં જ્યાં જુદાપણું છે. તે બતાવવા માટે સૂત્રકાર “વાં ઢાળ ઝહજો હો તોમુદ્દત્તા, સોળે રારિ પુaોકો જ સમુહુરે હું કદમણિયારો” આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે. આ સૂત્રપાઠથી તેઓએ એ સમજાવ્યું છે કે–આ બીજા ગામમાં કાયસંવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી બે અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મ. હત અધિક ચાર પૂર્વકેટિને છે. “gવાં કાર રે' આ રીતે આટલા કાળ સુધી તે જીવ એ બેઉ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ બેઉ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ કાયવેધ સુધીને બીજે ગમ કહ્યો છે. ૨
“ો જે વોરાફિggવવનો ત્રીજો ગમ આ પ્રમાણે છે – જ્યારે તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવાળે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય થાય છે, તે હને રૂઢિઓવમસિ સંવેકામાદિuસુ તે જઘન્યથી પલ્ય પમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિકોમાં ઉત્પન્ન થાય છે. અને “વર દાળ ઉર વિમરણ જણ જમાદ્દિવહુ વાર ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચાનિકેમાં ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–તે શં મતે ! પીવા grમvi વવવર્ષાતિ' હે ભગવન એવા જે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે- પર નાણા रयणप्पभाए उववज्जमाणस्म असन्निस्स तहेव निरवसेस जाव कालादेसोति' ગૌતમ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસમાં ઉત્પન્ન થવાવાળા અસંસી પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પાદ વિગેરે સંબંધી કથન કહ્યું છે. એ જ રીતે સંસી
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૭૯