________________
ન્દ્રિય તિયામાંથી આવીને જીવ પંચેન્દ્રિય તિર્યચનિકેમાં ઉત્પન્ન થાય છે, તે શું તેઓ જલચરોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે સ્થળચરમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા બેચરમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ ! તે જલચરોમાંથી પણ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, યાવતુ-ખેચોમાંથી આવીને પણ ત્યાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી એવું પૂછે છે કે-હે ભગવન જે જીવ ત્યાં જલચરાદિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્તક જલચરાદિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તક જલચરાદિકોમાંથી આવીને ત્યાં ઉપન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે --હે ગૌતમ ! તેઓ ત્યાં પર્યાપ્ત જલચર વિગેરેમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્તક જલચરાદિકમાંથી પણ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે. અહિં સુધીનું પ્રકરણ આ ચોવીસમાં શતકના બારમા ઉદ્દેશામાં કહેલ છે.
હવે ગૌતમરવાની ફરીથી પ્રભુને એવું પૂછે છે કે–“અનિયંત્રિા तिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचि दियतिरिक्खजोणिएसु उववज्जति' 3 ભગવદ્ જે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનિવાબે જીવ પંચેન્દ્રિય તિર્યંચો. નિકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે હે ભગવન એ તે જીવ વિદ્ય%ાય. દિg samતિ’ કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“શો મા ” હે ગૌતમ ! એવો તે જીવ (કનૈનં તોrદુત્તgિણું ૩ો પરિવાર સામાદિ
રવરિ ’ જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચેમાં અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. આ કથનથી અહિયાં એ સમજાવ્યું છે કે-અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જે જીવ છે, તેની ઉત્પત્તિ અસં
ખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યમાં થાય છે. તે મતે! જીવા pજમuri જેવા કaas="તિ’ આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન્ એવા તે જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેઓને એવું કહ્યું છે કે “નવસેવં ગદેવ पुढवीकाइएसु उववज्जमाणस्म असन्निस्स तहेव निरवसेसं जाव भवादेसोति' के ગૌતમ ! આ વિષયમાં ૧૨ બારમા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને
ગ્ય અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચેના સંબંધમાં પરિમાણ વિગેરે સંબંધમાં જે રીતે કથન કરવામાં આવ્યું છે, એજ રીતનું કથન યાવત્ ભવાદેશ સુધીનું
શ્રી ભગવતી સૂત્ર: ૧૫