SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ र જે રીતે ઉત્પાત પરમાણુ વિગેરે કહ્યા છે. એજ રીતે તે અાયિકાના નવ ગમેામાં પણ કહેવા જોઇએ. અને એજ રીતે તે ચાર ઈન્દ્રિય સુધીના નવ ગમેામાં કહેવા જોઇએ. અર્થાત્-અપ્રકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ તેજસ્થાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, જૈન્દ્રિય, ચૌઇન્દ્રિય આ જીવાના ઉત્પાત, વિંગેરે સઘળા દ્વારાતુ કથન નવે ગમેામાં અસૂકાયિકના કથન પ્રમાણે સમજવા જોઈએ. પરંતુ પહેલાના કથન કરતાં જે ફેરફાર છે, તે સૂત્રકારે ‘નવાં વસ્ય વળો છઢીમાનિયન્ત્રા' આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યુ` છે કે-પૂકાયિકથી લઇને ચાર ઇન્દ્રિય સુધીના બધા જીવા કે જેઓ પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે. તેએાના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન આના ઉત્પાત વિગેરેના સબંધમાં કરેલ છે, એજ પ્રમાણેનું કથન આમના સબંધમાં અહિયાં પણ કરવુ જોઇ એ. આ તેમના સંબંધનું કથન જ્યાં જ્યાં તેના સૂત્રેા કહ્યા છે, ત્યાં ત્યાં કરવ માં આવી ગયું છે, ‘વસુ મળ્યુ માટેલેનું નન્ને ટ્રોમાળા” નવે ગમોમાં ભવની અપેક્ષાથી કાયસ વેધ જઘન્યથી એ ભવાને ગ્રહણ કરવા રૂપ છે, અને જોોળ બરૃમત્રફળાૐ' ઉત્કૃષ્ટથી આઠ ભવાને ગ્રહણ કરવા રૂપ છે. તથા હાજાસન સમો ટિ દરેકના' કાલાદેશથી તે કાયસ વેધ પ્ કાયિક અને પંચેન્દ્રિય તિય ચયેાનિક આ ખન્નેની સ્થિતિને મેળવીને કહેવુ જોઈએ. સન્થેસિસજ્જનમણુ ગહેકપુઢાણુ ખવામાબાળ ઠ્ઠી' જે રીતે પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થનારાઓના પરિમાણુ, વિગેરેની પ્રાપ્તિ રૂપ લબ્ધિ કહેવામાં આવી છે, એજ રીતે બધા જ ગામાં સ્થિતિ અને કાયસ વેધ યથાયેાગ્ય રૂપથી બધા જીવાના કહેવા જોઈએ. લા હવે સૂત્રકાર પચેન્દ્રિય તિય ચામાંથી આવીને જીવ પંચેન્દ્રિય તિર્યંચ ચેનિકામાં ઉત્પન્ન થાય છે, એ વાતનું કથન કરે છે. આ વિષયમાં ગોતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે જ્ઞરૂ વંચિતરિયલનોબિષિત્રન સ્મૃતિ' હે ભગવન્ જો પંચેન્દ્રિય તિય ચયાનિકેમાંથી આવીને જીવ પાંચે ન્દ્રિયતિય ચામાં ઉત્પન્ન થાય છે, તે શુંસની પંચેન્દ્રિયતિય ચામાંથી આવીને જીવ ત્યાં ઉત્પન્ન થાય છે? કે અસ'ની પંચેન્દ્રિય તિય ચામાંથી આવીને જીવ ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! 'सन्निपंचिदियतिरिक्खजोणिएहिं तो वि उववज्जंति' असन्निपचिवियतिरिक्ख ०' સન્ની પંચેન્દ્રિય તિય ચયાનિકેામાંથી આવીને પણ જીવ ત્યાં ઉત્પન્ન થાય છે, અને અસ ́જ્ઞી પંચેન્દ્રિય તિય ચર્યાનિકેામાંથી આવીને પણ છત્ર ત્યાં ઉત્પન્ન થાય છે. મેમો બહેન પુીાભુ વનમાળઇ જ્ઞાન' આ સબ ધમાં ક્રીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવત્ જે અસ'ની પચે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ७५
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy