________________
કે-હે ગૌતમ! તેઓ બાદર એક ઈન્દ્રિયવાળા પ્રકાયિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને સૂક્ષમ એકેન્દ્રિય પૃથ્વીકાયિકામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ગૌતમસ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કે-હે ભગવદ્ સહમ અને બાદર એકેન્દ્રિયવાળા જે છ હાય છે, તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના હોય છે, તે શું તેઓ પર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા અપર્યાપ્ત ખાદર એક ઇન્દ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓ પર્યાપ્ત બાદર એક ઈદ્રિચવાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળાઓમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સઘળું પ્રકરણ અહિયાં યાવત્ પદથી ગ્રહણ કરાયું છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“gઢવીદૃg i મંતે ! તે અવિવ વંસિંવિત્તિરિતોળિg૩ ૩૪વનિત્ત] હે ભગવન જે પૃથ્વીકાયિક જીવ પંચેન્દ્રિયતિયચનિકમાં ઉત્પન્ન થાય છે, તે કેટલા કાળની સ્થિતિ વાળા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા!” ગૌતમ! “જો તોમુહુરક્રિાણુ ૩ોળ પુત્રી આ૩ કવન્નતિ તે જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચનિકોમાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે ? તે i મં! ગીતા સમut બેવફા સાજનનિ પરિમાણ દ્વાર સંબંધી પ્રશ્ન કરતા ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન તે જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “વરમાળાીયા કg પકાવાળા” હે ગૌતમ! પરિમાણથી લઈને અનુબંધ સુધી જે “ વ અcgM સરળ કથન સ્વસ્થાનમાં કર્યું છે. “વ પર્વતિયતિથિગોળિgp રાવજજ્ઞ માળા એજ કથન અહિયાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોના સંબંધમાં પણ કહેવું જોઈએ, અર્થાત્ પૃથ્વીકાયિકના પ્રકરણમાં બારમા ઉદ્દેશામાં પરિમાણ દ્વારમાં પ્રતિસમય પૃથ્વીકાયિક જીવ અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. પરંતુ આ પંચેન્દ્રિના પ્રકરણમાં ન ગમોમાં પરિમાણ દ્વારમાં “જોË પ્રશ્નો વારો વા નિમિત્તે રા' જઘન્યથી તેઓ એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી “swોળે સિંssiા રા અલકા ના સાવતિ તેઓ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેમ કહેલ છે. એજ વાતનું અહિયાં ન ગમમાં પૃથ્વિકાયિકો
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
७४