________________
છાસઠ સાગરેપમાને છે. “વાઘામે જઇને વાવતાં રાજવાડું સોનુहत्तमभहियाई उक्कोसेणं छावदि सागरावमाईतिहिं पुव्वकोडीहिं अन्भहियाई तथा ચેથા ગામમાં જઘન્યથી એક અંતર્મુહૂર્તી અધિક ૨૨ બાવીસ સાગરોપમને કાયવેધ છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમને छ. 'पंचमगमए जहण्णेणं बावीसं सागरोवमाइ अतोमुहुत्तमब्भहियाइ' उक्कोसेणं ઝાર્દૂિ સાવમા તિહિં તોમુત્તમ મચારૂં પાંચમા ગમમાં કાયસંવેધ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિક ૨૨ બાવીસ સાગરોપમને છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ અંતમુહૂર્ત અધિક ૬૬ છાસઠ સાગરોપમને છે. “છામણ बावीस घागरोवमाई पुव्वकोडीए अब्भहियाई उक्कोसेण छावढेि सागरोवमाइं રિહિં જુવો કીર્દિ જમણા છઠ્ઠા ગમમાં જઘન્યથી એક પૂર્વ કેટિ અધિક ૨૨ બાવીસ સાગરોપમને છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકેટિ અધિક છાસઠ સાગરોપમને છે. “રામજણ કણનેળ તેરી સારવાર સંતોક્સહિયારું ૩ોળે ઝાઝું સારવારે હિં તોમુહુહિં અહિયારું સાતમા ગમમાં જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક ૩૩ તેત્રીસ સાગરેપમાને છે, અને ઉત્કૃષ્ટથી બે પૂર્વકેટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમને છે. “મજામg - न्ने] तेतीसं सागरोवमाई अंतोमुहुत्तमभहियाइ उक्कोसेणं छावद्धि सागरोव. મારૂં વોર્ફિ બ તોમુહુ કમફિચરું આઠમા ગમમાં જઘન્યથી એક અત મુહર્ત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમનો છે. અને ઉત્કૃષ્ટથી બે આતમહૂત અધિક ૬૬ છાસઠ સાગરોપમને છે. “નવમામા તેની સારरोक्माई पुत्रकोडीए अमहियाई सक्कोसेणं छावर्द्वि सागरोषमाई दोहि पुव्यવોહિહિં મહિયારું' નવમા ગમમાં જઘન્યથી તે કાયસંવેધ એક પૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમાને છે. અને ઉત્કૃષ્ટથી બે પૂર્વકેટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમન છે. “pa #ારું નાવ ગા’ આ રીતે આટલા કાળ સુધી તે જીવ નારકગતિનું અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ કાયસંવેધ સુધીના નવ ગમે કહ્યા છે. સૂ. રા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫