SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ છાસઠ સાગરોપમની સ્થિતિ રૂપ કાળનું પ્રમાણુ બની જાય છે, ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે કાળનુ` પ્રમાણુ બનતુ' નથી. કેમકે જ્યારે ૩૩ તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા ખનેલ કાઈ નારક પૂર્વકેંટિની આયુવાળા પચેન્દ્રિય તિય ચેમાં ઉત્પન્ન થાય છે. તે તે પ્રમાણેની તેની ઉત્પત્તિ એજ વાર થશે તે તે પરિસ્થિતિમાં ૬૬ છાસઠ સાગરોપમને કાળ તા આવી જશે. પરંતુ ત્રણ પૂર્વકેટિનું અધિકપણુ તેમાં આવતું નથી. પરંતુ એ પૂર્વ કૅટિનું જ અધિકપણું આવે છે. કેમકેત્રણ તિય``ચ ભવ સંબધી પૂર્વ કે ટિ અહિયાં મળતી નથી. હવે નવે ગમકામાં વિશેષ ખ્યુ બતાવવાના હેતુથી સૂત્રકાર જ્ઞાવિષ્ણુ જીતુ ન ગમવસુ નક્જ્ઞેળ જો મવાળ' ઇત્યાદિ સૂત્રનું કથન કરે છે. આ સૂત્રપાઠી તે એ સમજાવે છે કે- આદિના ગમામાં જઘન્યથી એ ભવાનું ગ્રહણ થાય છે. અને ઉત્કૃષ્ટથી ૬ ભવાને ગૃહશુ થાય છે. તથા ‘જીજીભુ તેવુ ગમતુ પાછલા સાતમા, આઠમા, અને નવમા ગમેામાં નેળ તો માળાનું કોણેળ ત્ત િમત્રફળાફેં' જન્યથી એ ભવે ને ગ્રહણુ કરે છે. અને ઉત્કૃષ્ટથી ચાર ભવાને ગ્રહણ કરે છે તથા ‘જ્જો નવસુ fવ મળ્યુ ના પઢમનમવું પરિમાણ, ઉત્પાત વિગેરેની પ્રાપ્તિ નવે ગમેમાં પહેલા ગમમાં જે પ્રમાણે રહી છે. તેજ પ્રમાણેની સમજવી કહેવાનું તાત્પ એજ છે કે-નવે ગમેામાં બાકીનુ તમામ થન પહેલા ગમ પ્રમાણેનુ' જ છે. પરંતુ સ્થિતિ અને કાલાદેશમાં બીજા વિગેરે ગમેમાં પહેલા ગમ કરતાં જુદાઈ છે. જે નવાં ર્ફેિ વિસેરો જાતને ચ વિત્તિયામને' આ સૂત્રપાઠ દ્વારા અહિયાં પ્રગટ કરેલ છે, સ્થિતિ સંબંધિ વિશેષપણુ-અને કાલાદેશ સાંધી વિશેષપણુ ખીજા ગમમાં ‘દ્મૂળ પાીય આળોષમા ાંતોમુદુત્તમ! ” આ રીતે કહેલ છે. કેઅહિયાં સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત અધિક ૨૨ ખાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી 'જાદુ' સાનોવમાં સિદ્િ" સોવ્રુદુત્તેહિ અમ હિયા ' ત્રણ અંતમુહૂત અધિક ૬૬ છાસઠ સાગરોપમની છે. વચ્લાવ જરેખા' આટલા કાળ સુધી તે જીવ પંચેન્દ્રિય તિય ચ ગતિનું અને સક્ષમનરક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે જીવ તે ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે સવિશેષ બીજો ગમ પ્રતિપાદિત કર્યાં છે. ‘સચમે' ત્રીજા ગમેામાં એ વિશેષપણુ` છે કે—અહિયાં કાયસवेध 'जहन्नेणं बावीसं सागरोवमाई पुव्वकोडीए अमहियाइ उक्कोसेणं, छावट्ठि સાગરોમાં તિહિં પુન્બોદ્િ અદ્યિા' જધન્યથી એક પૂર્વ કાટી અધિક ૨૨ ખાવીસસાગરેાપમના છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વ કાટિ અધિક ૬૬ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૭૧
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy