SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ એજ રીતે અહિયાં પણ કહેવા જોઈએ. “g gવ વિ જમા કવલિકા માળિયદવા' આ રીતે પહેલા ગમથી આરંભીને નવમા ગામ સુધીના નવ ગમે ૬ છઠ્ઠી પ્રવિી સુધી કહેવા જોઈએ. જીવ બોરાણા સેરણા કિ અgધો કરે જ જ્ઞાળિયશ્વા' આ કથનમાં વિશેષપણુ કેવળ એટલું જ છે કે-શરીરની અવગાહના, લેશ્યા, સ્થિતિ, અનુબંધ અને કાયસંવેધના સંબંધમાં અહિયાં જુદા પણું છે. અર્થાત્ આ બધા તે તે પૃથ્વિમાં જુદા જુદા રૂપે છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“ સત્તનgઢવીને णं भते ! जे भविए पचि दियतिरिक्खजोणिएसु उववज्जित्तए' 3 मापन અધઃ સપ્તમી પૃથ્વીને નરયિકે કે જે પચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થવાને રોગ્ય છે. “સે ને મરે . વિવાદિggg વાવ ' તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “a વે બવ જમા' હે ગૌતમ ! એજ રીતે અધઃ સપ્તમી પૃથ્વીમાં પણ એ નવ ગમે કહેવા જોઈએ. પરંતુ પહેલી નરક પૃથ્વી કરતાં અહિયાં નવ ગમેમાં જે જુદાપણું છે, તે બતાવવા માટે સૂત્રકાર નવરં શોriળા સેક્ષા શિફ્ટ થgiધા માળિયકવા” આ પ્રમાણેનું સૂત્ર કહે છે. આ સૂત્રપાઠથી તેઓએ એ સમજાવ્યું છે કે-અહિયાં સાતમી પૃથ્વીમાં અવગાહના, વેશ્યા, સ્થિતિ અને અનુબંધના સંબંધમાં જુદાપણ છે બાકીના પરિમાણ વિગેરે દ્વારેનું કથન રતનપભા પૃથ્વીના પ્રકરણ પ્રમાણે જ છે. “ મારે ને તો મરણારૂ કાયસંવેધ ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભલેને ગ્રહણ કરવા રૂપ છે. અને ઉત્કૃષ્ટથી “જોરે ૪ અવળા છે ભલેને ગ્રહણ કરવા રૂગ છે. તથા થાકાળું ને વાવીન્ન સાકારોતમારુંબંતોમુહુર મહિયારું કાળની અપેક્ષાથી જાન્યથી અંતમુહૂર્ત અધિકારરબાવીસ સાગરેપમ અને ઉકૃષ્ટથી ‘છાવરેં સાપોવનારૂં તિહિં પુરી અમહિયારું ત્રણ પૂર્વકેટિ અધિક ૬૬ છાસઠ સાગરેપમાને છે. એ રીતે તે જીવ આટલા કાળ સુધી નારક ગતિનું અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. કાળની અપેક્ષાથી અને ભવની અપેક્ષાથી કાળનું અને તેનુ જે બહુપણું વિવિક્ષિત થયું છે, તેવું એ બહુપણુ નારકની જઘન્ય સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. કેઈ નારક ૨૨ બાવીસ સાગરોપમની જઘન્ય સ્થિતિવાળા થઈને જ્યારે પૂર્વકેટીની આયુષ્ય વાળા પંચનિયતિય ચ નિવાળા એમાં ઉત્પન્ન થાય છે. તે એ રીતે તેની ઉ૫ત્તિ જે ત્રણવાર થાય છે તે એ સ્થિતિમાં ત્રણ પૂર્વકેટિ અધિક ૬૬ શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy