________________
માટે ખીા સૂત્રનું કથન કરે છે. ‘સઘ્ધમાનુઢવીને ફ્ર્ છા મતે ! ઈત્યાદિ
ટીકા-હે ભગવન્ શરાપ્રભા પૃથ્વીના નૈયિકા કે જેએ પંચેન્દ્રિય તિય ચેાનિકોમાં ઉત્પન્ન થવાને ચેગ્ય છે. ‘મે ાં મ’તે ! વચાદ્રિમુ કવવÀજ્ઞ' હે ભગવન્ તે કેટલા કાળની સ્થિતિવાળા પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘હવ' ના ચળ× આવ ળક તમના તહેક સર્જવમા નિ' હૈ ગૌતમ જે રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકોને આશ્રિત કરીને પહેલા ગમથી આરભીને નવ ગમે કહ્યા છે, એજ રીતે શકરાપ્રભાના નારકેના સંબધમાં પણ પહેલા ગમથી આર. ભીને નવમા ગમ સુધીના નવ ગમેા કહેવા જોઇએ. જે આ પ્રમાણે છે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યુ કે હે ભગવન્ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકા કે જેઓ પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થવાને ચેગ્ય છે તેઓ કેટલા ઢાળની સ્થિતિવાળા પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે ? અ! પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યુ કે-હે ગૌતમ ! એવા તે શર્કરાપ્રભા પૃથ્વીના નૈરિયકા જૠચથી 'તમુહૂર્તની સ્થિતિવાળા પૉંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પૂ'કૅટિની આયુષ્યવાળા પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે.
ક્રીથી ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે—હે ભગવન્ તે જીવા એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેમને એવું કહે છે કે-હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર અસુરકુમારેાના કથન પ્રમાણે જ છે. કેવળ રત્નપ્રભા પૃથ્વીના નારકેટના પ્રકરણ કરતાં શર્કરાપ્રભા પૃથ્વીના નારકાના પ્રકરણમાં જે જુદાપણુ` છે. તે સૂત્રકારે નવાં સીરોનાળા ના ઝોળા સામે આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી તેઓએ એ સમજાવ્યું છે કે-શરીરની અલગહના પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા પદ્મમાં જે પ્રમાણે કહ્યું છે, તેજ પ્રમાણેનું કથન અહિયાં પશુ સમજવું. ત્યાં અવગાહના સામાન્ય રૂપથી આ રીતે પ્રગટ કરેલ છે.-‘વ્રુત્તધળુ સિન્ધિ થળી છઇલેવ ચ બનુજા' સુદત્ત પઢાર પુઢવીÇ વિકળા વિકળ ૨ સેન્નામુ' પહેલી પૃથ્વીના નારકાના શરીરની અવગાહના સાત ધનુષ ત્રણ ત્નિ અને છ આંગળ પ્રમા હ્યુની છે. ખાકીની બીજી બધી પૃથ્વીના નારકોના શરીરની અવગાહના ક્રમ ક્રમથી ખમણી થાય છે. મા સંબધમાં પ્રજ્ઞાપના સૂત્રના પાઠ આ પ્રમાણે છે.વિન્નિ માળા સિન્નિ અન્નળ નિયમ' અહિયાં નિયમથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હાય છે, ખીજી, ત્રીજી વિગેરે પૃથ્વીચેમાં સંજ્ઞી પર્યાયથી આવીને જ જીવ ઉત્પન્ન થાય છે. અને તેમાં જે પોંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે. તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હાય છે. અથવા ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ઉિર્ફે અનુસંષા પુષ્પમળિયા' સ્થિતિ અને અનુમષ એ એઉ જે રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકેટના પ્રકરણમાં કહ્યા છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૬ ૯