________________
કહેલ કાયસંવેધથી આ બીજા ગામમાં કહેલ કાયસંવેધમાં જુદાપણું છે. “gs જેવા કિ જામ માળિયાવા” આ પ્રમાણે બે ગામોમાં કહેલ ક્રમ અનુસાર ત્રીજે, ચે.થો પાંચમે છો, અને સાતમે, આઠમે અને નવમે એ સાતે ગમે પણ કહી લેવા. અહિયાં “gવં તેના વિ” આ રીતના કથનથી જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી જે પ્રમાણેની સ્થિતિ પહેલા બે ગામમાં નારકની કહી છે. એ જ પ્રમાણેની સ્થિતિ મધ્યના અને અંતના ત્રણ ગમેમાં પણ પ્રાપ્ત થાય છે, તે શું? તે આ ત્રણ ગમોમાં પણ તેજ પ્રમાણેની સ્થિતિ છે? આ પ્રમાણેની શંકાના સમાધાન નિમિત્તે “અહિયાં તે એ પ્રમાણેની નથી આ પ્રમાણેના ઉત્તર રૂપ કથન સ્વયં સમજી લેવું.
એજ વાત કહેવ નેચર નિિિ િ સેરાશાળ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કેજે પ્રમાણે અધિકૃત શતકના પહેલા ઉદ્દેશા રૂપ નિરયિક ઉદ્દેશામાં સંસી પંચેન્દ્રિય તિર્યંચ નિકેની સાથે નારક જીના મધ્યના ત્રણ ગમેમાં અને છેલા ત્રણ ગમોની સ્થિતિમાં પરસ્પર ભેટ છે, એજ પ્રમાણે અહિયાં પણ “ભજ્ઞિમાણુ ય તિ, રિ નમણું નિરયિકેમા મધ્યના ત્રણ ગમેમાં તથા “ઝિમતિ, વિ રમાતું' છેલ્લા ત્રણ ગમમાં “ફિનાળૉ મારૂ’ રિથતિમાં જુહાપણું છે, અર્થાત્ પહેલા અને બીજા ગમ કરતાં મધ્યના ત્રણ ગમેમાં અને છેલ્લા ત્રણ ગમમાં સ્થિતિમાં જુદાઈ છે. “ ” વેવ' બાકીનું બીજુ તમામ કથન ઔઘિક પહેલા ગામના કથન પ્રમાણે છે. “Hવસ્થ કરું છું જ કાળના” સ્થિતિ અને સંવેધના કથનમાં બધેજ જુદા પણું છે. આ રીતે આ નવમા સુધીના ગમે કહ્યા છે, સૂ. ૧
પશ્ચન્દ્રિયતિર્યગ્લોનિક કા ઉત્પન્ન હોને વાલે રત્નપ્રભા પૃથિવીકે
નારકોં કા ઉત્પાત આદિ કા નિરૂપણ
પંચેન્દ્રિય તિર્યંચ નિકોમાં ઉત્પન્ન થનારા ૨નપ્રભા નારકના ઉત્પાત વિગેરેનું નવ ગમે દ્વારા પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર પદ્રિતિર્યંચ નિકમાં ઉત્પન્ન થનાર શર્કરપ્રભા પૃથ્વીના નારકના ઉત્પાદ વિગેરે કહેવા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫