SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયો હોય છે. તેઓને સાત રૂપ અને અશાતા રૂપ એમ બનને પ્રકારની વેદના હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારને અધ્યવસાય તેમને અસંખ્યાત હોય છે. વિગેરે તમામ કથન અસુરકુમારના કથન પ્રમાણે આ નારકના સંબંધમાં પણ સમજવું. કાયસંવેધ-“મવારેof Tન્ને વો માણારૃ ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભવેને ગ્રહણ કરવા રૂ૫ અને વષયોનું જ મવાળારૂં ઉત્કૃષ્ટથી આઠ ભોને ગ્રહણ કરવા રૂપ છે તથા “કાહારi =ાનૈi સવાસસારૂં કામુહુત્તમ મરણારૂં કાળની અપેક્ષાથી તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષને અને “રોજ રારિ વાવના હું પુત્રો દમણિયારું ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કેટિ અધિક ચાર સાગરેપમાને છે. “વર્થ કાજ રે આ રીતે આટલા કાળ સુધી તે જીવ પહેલી નારકને એટલે કે-પહેલી પૃથ્વીના નારકપણાની ગતિનું સેવન કરે છે. અને એટલા કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે આ પ્રથમ ગમ છે. ૧ જો રેવ નાgિ gવવનો' હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેહે ભગવન જે તે રત્નપ્રભા પૃથ્વીને નારક જવન્ય કાળની સ્થિતિ વાળા પંચેન્દ્રિય તિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ! તે “ઇનેoi સંતોમુત્તgિo કારેન વિ શંતોમુત્તgિgg' જઘન્યથી એક અંત. હર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચ નિકે માં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણ તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિયતિય ચ નિકે માં ઉત્પન્ન થાય છે. “શરણે તહેવ” બાકીનું બીજું બધું કથન ઓધિક પહેલા ગમના કથન પ્રમાણે જ છે. પહેલા ગામમાં પંચેન્દ્રિય તિય ચ ચોનિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય રત્નપ્રભા પૃથ્વીના નારકોના ઉત્પાત, પરિમાણ, સંવનન અવગા. હના, સંસ્થાન, વેશ્યા, વિગેરે દ્વારોના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન “ જેવ” ઈત્યાદિ રૂપ બીજા ગમમાં ઉત્પાત, પરિમાણ, સંહનન, અવગાહના, સંસ્થાન, વિગેરેનું કથન સમજી લેવું. કેવળ વિક પહેલા ગમ કરતાં જે જુદાપણું છે, તે સૂત્રકાર “જીવર શરાણે નહomળે તહેવ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરતાં કહે છે કે-કાળની અપેક્ષાથી ઔષિક પહેલા ગમ પ્રમાણે જ તે જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૧૦ દસ હજાર વર્ષ સુધી અને વોરે' ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરમ સુધી નારકગતિનું અને પંચેન્દ્રિયતિય ચ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તેમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ બીજો ગમ કહ્યો છે પહેલા ગામમાં આ કાયસંવેધ કાળની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેટિ અધિક ચાર સાગરોપમને કહેલ છે. અને અહિયાં તે ઉત્કૃષ્ટથી ચાર અંતહૂર્ત અધિક ચાર સાગરેપમને કહેલ છે. આ રીતે ઔધિક પહેલા ગામમાં શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૬ ૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy