SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. અને ઉત્કૃષ્ટથી પંદર ધનુષ અને અઢી હાથની હોય છે. આ અવ. ગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની કહી છે. તેને બમણી કરવાથી પંદર ધનુષ અઢી હાથની આ અવગાહના થઈ જાય છે. હવે ગૌતમસ્વામી સંસ્થાન દ્વાર સંબંધી પ્રભુને એવું પૂછે છે કે “સેસિ બં જરા વીજાણે સતિના સંઢિયા વનત્તા” હે ભગવન તે જીવના શરીરો કયા સંસ્થાનવાળા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમr! હરિ ત્તત્તા” હે ગૌતમ! તેઓના શરીરે બે પ્રકારના કહ્યા છે. “agrજાવાળિકના જ સત્તાવેજા એ તે આ પ્રમાણે છે–ભવધામણીય અને ઉત્તર વૈકિય બાળ ગં ને તે વધારળિજ્ઞા” તેવું સંઢિચા પત્તત્તા તેમાં જે ભવધારણીય શરીર છે, તેનું હેડક સંસ્થાન કહેલ છે. અર્થાત્ ભવધારણીય શરીર હુંડક સંસ્થાન વાળું હોય છે, અને રથ ને તે ઉત્તરવેટિવયા તે વિ દુર સંકિયા પત્તા તથા તેમાં જે ઉત્તરકિય શરીર છે તે પણ હંડ સંરથાનવાળું કહ્યું છે. લેશ્યા દ્વારમાં રત્નપ્રભા નારકને એક કાપેતિક લેશ્યા જ હોય છે. અન્ય લેશ્યાઓ હેતી નથી. સમુદ્રઘાત દ્વારમાં તેઓને વેદના, કષાય, માર. ણાન્તિક અને વૈકિય એ ચાર સમુદ્ઘા હોય છે. વેદદ્વારમાં તેઓ સ્ત્રીવેદ વાળા કે પુરૂષ વેદવાળા હોતા નથી. તેઓ કેવળ નપુંસક વેદવાળા હતા જ હોય છે. દઈ કનૈí રાસારું વોયેલું તેમની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે. અને ઉત્કૃષ્ટથી તે એક સાગરેપમની હોય છે. પર્વ અનુબંધો વિ’ સ્થિતિ પ્રમાણે અનુબંધ પણ જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમને છે. “તે રહે? બાકીનું દષ્ટિદ્વાર વિગેરે સંબંધીનું કથન અસુરકુમારમાં દષ્ટિ વિગેરેનું કથન જે પ્રમાણે કર્યું છે, તે જ પ્રમાણેનું કથન આ રત્નપ્રભા પૃથ્વીના નારકેનું પણ છે. જેમ કે–અહીયાં ત્રણ પ્રકારની એટલે કે સમ્યક્દષ્ટિ પણું હોય છે. મિથ્યાષ્ટિ પણ હોય છે. અને મિશ્ર દષ્ટિ પણ હોય છે. તેઓને નિયમથી ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે, મનેયેગ, વચનગ અને કાયયોગ એ પ્રમાણે તેમને ત્રણ યંગ હોય છે. તેઓને ઉપગ દ્વારમાં સાકાર ઉપગ અને અનાકાર ઉપગ એ પ્રમાણે અને પ્રકારને ઉપગ હોય છે. સંજ્ઞાદ્વારમાં તેમને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હેય છે. કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે પ્રકારના કષા હોય છે. ઈન્દ્રિય દ્વારમાં તેઓને શ્રોત્રથી લઈને સ્પર્શ સુધીની પાંચે શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy