________________
વામાં આવ્યુ છે. એજ રીતે પંચેન્દ્રિય તિય ચ ચૈાનિવાળાઓમાં ઉત્પન્ન થવાવાળા નારકાના પરિમાણુ, ઉત્પાદ વિગેરે પ્રમાણેનું કથન અહિયાં કહેવાનું છે, તથા એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ` કે–હે ગૌતમ ! એક સમયમાં તે જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. પરંતુ તે કથન કરતાં આ કથનમાં જે જુદાપણુ, તે ખવર સંચળે પોળા બળિટ્રાગ ંતા, નાવ નિમંત્તિ' આ સૂત્રપાઠથી, પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ બતાવ્યું છે કે-રત્નપ્રભા પૃથ્વીના નૈચિકાના સહુનનમાં અનિષ્ટ અને અકાંત પુદ્ગલેા ચાવત્ પરિણમે છે. જો કે પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય અસુરકુમા૨ેશના શરીરા સહુનન વગરના ડાય છે. તા પણ જે પુલે ઇષ્ટ, કાંત અને મનેાન છે, તેજ પુ×લા શરીરના સઘાત રૂપથી ત્યાં પણુિમે છે. પરંતુ અહિયાં રત્નપ્રભા પૃથ્વીના તેરયિકામાં પશુ કે જે પચેન્દ્રિય તિય ચેામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે. તેઓના શરીરે પણુ સહનન વિનાના હૈાય છે. પરંતુ જે પુદ્ગલેા અનિષ્ટ, અકાંત, અને અમનાર હાય છે. તેજ પુલે ત્યાં શરીરના સ`ઘાત રૂપે પરિણમે છે. એ રીતે અસુરકુમારના કથન કરતાં આ કથનમાં શરીરના આરમ્ભક પુદ્ગલાના ઈષ્ટપશુા, અનિષ્ટપણા, કાન્તપણા, વિગેરેના વિષમ પણાને લઈ ને જ ભેદો થાય છે. એજ વાત ‘નવર’ ઈત્યાદિ પ્રકરણ દ્વારા કહેલ છે. કોળાના ધ્રુવિહા જન્નત્તા' ભવધારણીય અને ઉત્તર વૈક્રિયના ભેદથી અવગાહના એ પ્રકારની કહી છે. અર્થાત્ પોંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થવાને ચાગ્ય રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકાના શરીરની અવગાહના આ રીતે એ પ્રકારની હાય છે. આ એ પ્રકાર મયનાળિષ્ના ચ ઉત્તરવેન્થિચા ચ' આ સૂત્રપાઠ દ્વારા બતાવેલ છે. તત્ત્વ નં ના સા મવધારવિજ્ઞાસા બન્નેળ અનુસન્ન વ્યસલમાળ' તેમાં જે ભવચારણીય શરીરની અવગાહના છે, તે જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગરૂપ હોય છે. કેમકે આ અવગાહુના ઉત્પત્તિના સમયની અપેક્ષાથી થાય છે. અને ઉત્કૃ પૃથી તે ‘સત્ત ધનૂર સિન્તિ ચળીયો અનુજા' સાતધનુષ ત્રણ હાથ અને છ આંગળની હાય છે. આ ઉત્કૃષ્ટ અવગાહના ૧૩ તેરમાં પ્રસ્તરની અપેક્ષાથી કહેલ છે. પહેલા પસ્તર વિગેરેમાં આ ક્રમથી ‘ચળારૂ વઢમયરે હચત્તિય મૂકાયો મળિયો વ્ńમુસદ્દા પયરે પયરે ય વુઢીમો આ ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. ‘તત્વ ળ ના સા ઉત્તવેત્રિયા સ્રા બોળ બનુસ લે કલમા જોોળ પનલપૂરૂં અઢારૂ ગાળો ચર્નીઓ' તથા જે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના છે, તે જઘન્યથી આંગળના સખ્યાતમા ભાગ રૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૬૫