________________
માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. આ કથનનુ તાત્પર્ય એવું છે કે-નૈર ઈ કામાંથી તથા તિય ચામાંથી અને મનુષ્યેામાંથી તથા દેવામાંથી આવેલ જીવ પાંચેન્દ્રિય તિય ઇંચની પર્યાયથી ઉત્પન્ન થાય છે. તેમાં કઈંજ સ ંદેહ નથી.
હવે ગૌતમસ્વામી ક્ીથી પ્રભુને પૂછે છે કે—‘લજ્જ ને તો વવનંતિ' હે ભગવન્ જો પૉંચેન્દ્રિય તિય ચ નૈરયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે ‘જિ‘ચળબમાનુઢવીનેÉદ્તોત્રવન તિ' શું તેઓ રત્નપ્રભા પૃથ્વીના નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? ‘જ્ઞાન અને ત્તમપુઢીને કે'તો જીવવજ્ઞતિ' યાવત્ અધઃસપ્તમી પૃથ્વીના નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અહિયાં યાવપદથી શાપ્રભા પૃથ્વીથી લઈને તમાનારક પૃથ્વી સુધીની પૃથ્વીચે ગ્રહણ કરાઈ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે -‘નોયમા ! ચળઘ્ધમાનુઢવીને 'સોજીત્રવાતિ' હે ગૌતમ! પાંચેન્દ્રિય તિય ચર્ચાનિવાળા જીવ રત્નપ્રભા પૃથ્વીના નૈરિયેકેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. યાવત્ અદ્દે સત્તમ પુવીને 'િતો ત્રĒતિ' યાવત્ તેએ અશ્વઃસપ્તમી પૃથ્વીથી આવીને ઉત્પન્ન થાય છે. અહિયાં પશુ યાવત્ શબ્દથી શર્કરાપ્રભા પૃથ્વીથી લઈને તમ:પ્રભા સુધીની નરક પૃથ્વીયેા ગ્રહણ કરાઈ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે—‘ચળવમાપુથ્વીને ફર્ગ भंते! जे भविए पंचिदियतिरिक्खजोणिएसु उववज्जित्तए' હૈ ભગવત્ રત્નપ્રભા પૃથ્વીના નરિયકા કે જેએ પોંચેન્દ્રિય તિય ચે માં ઉત્પન્ન થવાને ચાગ્ય છે, લે નેં મં! દેવચારિત્રુ બેના તે કેટલા કાળની સ્થિતિવાળા પૉંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નોચમા ! લળેનું અંતોમુકુત્તત્રિફવસુ' તે જઘન્યથી એક મહતમ હત'ની સ્થિતિ વાળા પૉંચેન્દ્રિય તિય""ચામાં
૪૦ ૨૮
ઉત્પન્ન થાય છે. અને વોલેનું પુર્વ્યજોરી બાવÇ વર્ગતિ' ઉત્કૃષ્ટથી તે પૂર્વ કાટિની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે. અહિયાં પૂર્વકાટિની સ્થિતિવાળા પૉંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે” એવું જે કહેવામાં આવ્યું છે, તે નારક જીવાના અસંખ્યાત વની આયુંષ્યવાળાઓમાં ઉત્પાત ન હાવાથી કહેવામાં આવ્યુ છે.
પ્રશ્ન—à નં અંતે ! ગીવાણુમાં વચ વ 'શિ' હે ભગવન્ એક સમયમાં તે જીવા કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉત્તર-‘વ' ગદ્દા અસુમાાં વત્તના' હું ગોતમ ! અસુરકુમારના સંબધમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે. તેજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. અર્થાત્ પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થવાવાળા અસુરકુમારના પરિમાણુ, ઉત્પાદ, વિગેરે સંબધી કથન જે રીતે પહેલાં પૃથ્વિકાય પ્રકરણમાં કહે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૬ ૪