________________
કરે છે. આ સૂત્રપાઠથી એ સમઝાવ્યુ છે. કે-કેવળ સ્થિતિ અને સર્વધના થનમાં તૈઈન્દ્રિયાના પ્રકરણ કરતાં આ ચાર ઈન્દ્રિયાના પ્રકરણમાં જુદાપણુ છે, તે શિવાયનું ચાર ઇંદ્રિયાનું તમામ કથન ત્રણ ઇચિાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવુ'
ોત્રં મતે ! ક્ષેત્ર મળે! ત્તિ' હું ભગવન્ ચાર ઇંદ્રિયવાળા જીવાના ઉત્પાત, પરિમાણુ વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કર્યું" છે, તે તમામ કથન સથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સથા સત્ય જ છે.
આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યાં. વંદના નમસ્કાર કરીને તે પછી તેએ તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થયા પાતાના સ્થાન પર બિરાજમાન થયા ઘસૂ. ૧૫
પધ્ધેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોં કે ઉત્પત્તિ આદિ કા નિરૂપણ
વીસમા ઉદ્દેશાના પ્રારંભ
એગણીસમા ઉદ્દેશાનું વ્યાખ્યાન કરીને હવે સૂત્રકાર ક્રમ પ્રાપ્ત ૨૦ વીસમા ઉદ્દેશાનું કથન પ્રારંભ કરે છે. આ ઉદ્દેશાનું સૌથી પહેલુ' સૂત્ર મા પ્રમાણે છે.-‘વિચિત્તિદ્ધિનોળિયા નંમતે ! ગોહિ તો !' ઈત્યાદિ
ટીકાથ—ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—વૃત્તિ સ્થિતિવિજ્ઞજ્ઞો, ળિયા નાં અંતે ! શો'િતો ગવ 'તિ' હે ભગવન્ પંચેન્દ્રિય તિય ચર્ચનિવાળા જીવ કયા સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે? જિ નૈતૢિતો વવનંતિ તિન્દ્રિયનોળિŕદત્તો નવજ્ઞત્તિ' શુ' નૈયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિય ચ ચેાનિકમાંથી આવીને ઉત્પન થાય છે? ‘મનુસ્મેëિતો વવજ્ઞત્તિ' અથવા મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? વૈદ્િતો જીવન 'ત્તિ' દેવે માંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-નેચમા ! નેતો વવજ્ઞતિ તિવિવજ્ઞોનિહ'તો લવ તિ મનુàફિ'તો નિ ત્રવર્ગતિ ધàહિંતો નિ વવજ્ઞતિ' હૈ ગૌતમ ! ૫'ચેન્દ્રિયતિય ચ નૈયિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તિય ચચેાનિકેામાંથી અ વીને પશુ ઉત્પન્ન થાય છે. મનુષ્યેામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને ધ્રુવે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૬ ૩