________________
થાય
માંથી આવીને ઉત્પન્ન થાય છે ? તે શુ નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિયચ ચૈાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુ ચૈામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! ચાર ઇ"દ્ધિ. યવાળા જીવા નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પર ંતુ તિયાઁચ ચેાનિકોમાંથી અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે -હે ભગવન્ જો તિય ચ ચેાનિકોમાંથી આવીને ચાર ઈન્દ્રિયવાળા જીવા ઉત્પન્ન થાય છે ? તે શુ' તે એક ઇંદ્રિયવાળા તિય ચ ચૈનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે રાવતુ ૫ચેન્દ્રિયતિય ચચેનિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હૈ ગૌતમ ! તેઓ એક ઇન્દ્રિયવાળા તિય ચ ચૈનિકમાં આવીને પણ ઉત્પન્ન ચાવૃત પચેન્દ્રિય તિય ચયેાનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે ક્રીથી ગૌતમરવામી આ સબ'ધમાં પ્રભુને પૂછે છે કે-જો એક ઇન્દ્રિયવાળા તિય ચ ચેાનિકમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે, તે શુ' તેએ સૂક્ષ્મ પૃથ્વીકાય વિગેરે એક ઇન્દ્રિય તિય ચ ચેાનિવાળાએ માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ખાદર પૃથ્વીકાય વિગેરે એક ઇ દ્રિયવાળા ક્રિય"ચ ચૈનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેએ સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય વિગેરે એક ઇન્દ્રિય તિય ચ ચેાનિવાળાએમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ક્રીથી ગૌતમરવામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવત્ જો તેઓ બાદરપૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિયચ ચેકનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શુ' તેએ પર્યાપ્ત ખાકર પૃથ્વી વિગેરે એક ઇન્દ્રિયવાળા તિયચ ચેનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય વિગેર એક ઇન્દ્રિયવાળા તિય ચ ચેાનિકામાંથી આર્વીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હૈ ગૌતમ ! તે પર્યાપ્ત ખાદર પૃથ્વીકાચ વગેરે એક ઇ યિવાળા તિય ચૈાનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને અપર્યાપ્ત આદર પૃથ્વિકાય વિગેરે એક ઇન્દ્રિયવાળા તિય ચ ચૈાનિકામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—હે ભગવન્ ચાર ઈન્દ્રિયવાળા જીવેામાં ઉત્પન્ન થવાને ચેગ્ય પૃથ્વીકાયિક જે જીવ છે, તે કેટલા કાળની સ્થિતિવાળા ચાર ઇંદ્રિય જીવમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હૈ ગૌતમ ! આ વિષયના પ્રશ્નના ઉત્તર તથા બીજા પરિમાણુ વિગેરે દ્વારાના સંધના પ્રશ્નોના ઉત્તર ત્રણ ઈન્દ્રિયાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે છે. અર્થાત્ ત્રણ ઈંદ્રિયવાળા જીવાના પ્રકરણમાં જે પ્રમાણે આ વિષય સ`બંધી કથન કરવામાં આવ્યું છે, તે તમામ કથન અહિયાં
આ ચાર ઇંદ્રિયના પ્રકરણમાં પશુ સમજી લેવુ. આ સમધી ગ્રંથન સૂત્રકારે “ના સેફરિયાળ ગો તદ્દે ચરિરિયાળ વિ' આ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. ત્રણ ઈંદ્રિયવાળા જીવાના પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જ્યાં જુદાં પશુ છે, તેને તેઓ ‘નવર' ઝેિરૂં સંવેદ્ ગાળેજ્ઞા' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૬ ૨