________________
એક ભવની સ્થિતિને લઈને ૪ ચાર ભવના કહ્યા છે. તેહિ સમ સચ રામે પ્રવાસેળ વાળચારૂં તિમ્નિ રા'ચિરીચા' ત્રણ ઇંદ્રિયાની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટથી ત્રણસે ખાણુ રાત દિવસના ત્રણ ઇંદ્રિય જીવોના ક્રાયસ”વેષ થાય છે. અહિયાં ભવની અપેક્ષાથી કાયસ ંવેધ ઉત્કૃષ્ટથી ૮ આઠ ભવેાના બ્રહ્મણુ રૂપ છે. અને સ્થિતિ ઉત્કૃષ્ટથી ૪૯ એગણુ પચાસ રાત દિવસની છે. તેથી આઠ ભવાની તે સ્થિતિ ૩૯૨ ત્રણસેા માણુ રાત દિવસ રૂપ થઈ જાય છે, વં સત્ય જ્ઞાળેના ગાય આળ મુન્નત્તિ' એજ રીતે યાવતુ સંજ્ઞી મનુષ્ય સુધી બધે સમજી લેવું. ત્યં સર્વત્ર જ્ઞાનીચાત્' આ કથનથી સૂત્રકારે એ સમજાવ્યુ' છે કે-આજ રીતે ચાર ઈંન્દ્રિયવાળા, અસ ́જ્ઞી, સંજ્ઞી, તિય ચ અને મનુષ્યાની સાથે ત્રણ ઈન્દ્રિય વાળાના ત્રીજા ગમના સવેધ સમન જવા. આ ત્રીજા ગમના સવેધ લાવવાથી હું છઠ્ઠા ગમના અને સાતમા વિગેરે ગમેમાં સંવેધા પણ સૂચિત કરાયા છે. તેમ સમજવું. કૅમકે તેમાં પણ આઠ લવા થાય છે. પહેલા વિગેરે ચાર ગમેને કાયસંવેધ ભવની અપે ક્ષાથી ઉત્કૃષ્ટ રૂપથી સખ્યાત ભત્ર ગ્રહણુ રૂપ છે, અને કાળની અપેક્ષાથી સંખ્યાતકાળ રૂપ છે. ચૈત્ર મà! લેય મળ્યે ! ત્તિ’હે ભગવન્ ત્રણ ઈન્દ્રિયવાળા જીવેાના ઉત્પાત, પરિમાણુ વિગેરે વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે, તે સર્વથા સત્ય છે. ડેભગવત્ આપનું કથન સથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી અને તેને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ. ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાવીસમા શતકને અઢારમે ઉદ્દેશક સમાસાાર૪-૧૮ા
ચૌઇન્દ્રિય જીવોં કે ઉત્પાત આદિ કા નિરૂપણ
ઓગણીસમા ઉદ્દેશાના પ્રારભ
અરાડમાં ઉદ્દેશામાં ત્રણ ઇંદ્રિયવાળા વેામાં ઉત્પાત, પરિમાણુ વિગે રેને વિચાર કરીને હવે ચાર ઇંદ્રિયવાળાઓમાં ઉત્પાત, પરિમાણુ વિગેરે સંધી વિચાર કરવા માટે સૂત્રકાર આ ૧૯ ઓગણીસમાં ઉદ્દેશાના પ્રારંભ કરે છે. આનુ સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે.-‘વવિયા નં અંતે ! સ્રોહિંતો પવન્નત્તિ' ઈત્યાદિ
ટીકા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે હે ભગવન વિચાળે મને ! ગોવિં'તો લવ 'ત્તિ' ચાર ઈદ્રિયવાળા જીવા કયા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
’િ
સ્થાન
૬ ૧