SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે અઢારમા ઉદ્દેશાનુ કથન કરે છે. તેત્ચિાળ મને ! જો દૂતો વ ગત્તિ ઈત્યાદિ ટીકાય —ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું. કે—àવિયાળ મતે જìહિતો! થયજ્ઞતિ' હે ભગવન્ ત્રણ ઇન્દ્રિયવાળા જીવા યા સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શુ' તેઓ નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને તેએા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વ' તૈફ ત્યિા બહેન નેાિળં ઉદ્દેશો કે ગૌતમ ! એ ઇન્દ્રિયના ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન હમણા જ આ પહેલાના પ્રકરણમાં બે ઈન્દ્રિય સખધમાં કહેવામાં આવ્યું છે. એજ પ્રમાણેનું કથન અહિયાં આ ત્રણ ઈંન્દ્રિયના સબંધમાં પણ સમજી લેવું. આ રીતે ત્રણ ઇન્દ્રિયવાળા જીવા ત્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ રીતના પ્રશ્નના સમાધાનમાં એવું કહેવુ જોઈએ કે-તે તિય ચ ચેનિઢામાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યેામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. નૈરિયકામાંથી અથવા દેવામાંથી આવીને તેએ પણ ત્રણુ ઇન્દ્રિયપણાથી ઉત્પન્ન થતા નથી. આ રીતના પ્રશ્નોત્તર એ ઇન્દ્રિયાના પ્રકરણની જેમ નવમા ગમ સુધીના ગમે અહીં કહેવા જોઈ એ. પરંતુ એ ઈન્દ્રિયના પ્રકરણ કરતા આ ત્રણ ઇન્દ્રિયના પ્રકરણમાં જે વિશેષપણુ છે, તે તેજસ્કાયિકની નગર વિદ્પલે, ચ જ્ઞાનેન્ના' સ્થિતિ અને સ'વેધ સ’બધી વિશેષપણુ છે. એજ વાત સૂત્રકારે આગળના સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. ‘તે ાળુ લમ સચત્તમે' તેજસ્કાયિકની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટમાળની સ્થિતિવાળા પૃથ્વી વિંગેરે રૂપના આલાપકામાં ત્રણ ઇન્દ્રિયવાળા જીવના ઉત્કૃષ કાયસ વેધ લેૉ વ્રુત્તાફ' ને રા'ચિચા'' ઉત્કૃષ્ટથી ખસેા આઠ ૨૦૮ રાત દિવસના છે. આ કેવી રીતે થાય છે ? આ પ્રશ્નના જવાબમાં ઔધિક તેજસ્કાયિકના ચાર ભવામાં ઉત્કૃષ્ટથી ૧૨ દિવસ રૂપ સ્થિતિ છે. એક ભવની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. જેથી ૪ ચાર ભવની સ્થિતિ ૧૨ બાર રાત દિવસની થઈ જાય છે. અને ત્રણ ઈન્દ્રિય વાળા જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ આગણુ પચાસ દિવસની છે. આના પશુ ચાર ભવાને લઈને આ સ્થિતિ ૧૯૬ એકસેા છન્નુ રાત દિવસની થઈ જાય છે. એ રીતે ૧૨ માર અને ૧૯૬ એકસેા છન્નુને પરસ્પર મેળવવાથી ૨૦૮ ખસે। આઠ રાત દિવસના ત્રણ ઈદ્રિયવાળાના કાયસ વેધ થઈ જાય છે. વે'. વિધિ સમ તચળમે' એ ઇન્દ્રિયેાની સાથે ત્રીજા ગમમાં ઉણેનું અર ચાલીસ વાંચ્છા અન્નયા, ચિસચમચિા' તે ત્રણ ઈ’ન્દ્રિયવાળા આના કાયસ વેધ ઉત્કૃષ્ટથી ૧૯૬ એકસેસ છન્નુ રાત દિવસ અધિક ૪૮ અડ તાલીસ વર્ષના છે, અહિં. પણ ૪ ચાર લવા થાય છે. અને એક ભવનુ પ્રમાણુ ૧૨ ખાર વનું છે. અહિયાં જે ૧૯૬ એકસેા છન્તુ અધિક રાતદિવસ કહ્યા છે. તે ત્રણ *ન્દ્રિય જીવની ૪૯ આગળ પચાસ દિવસની ૧ માર રાત શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૬ ૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy