________________
જીવાના કાયસ વેધ કહેલ છે. એજ રીતે અપ્, તેજ વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિય, ત્રણ ઈંન્દ્રિય, અને ચાર ઈન્દ્રિય વાળાઓની સાથે પણ તે કાયસ વેધ સમજવા જોઇએ. એજ વાત ‘નવુ સંલેજ્ઞા મા' આ સૂત્ર પાઠથી પ્રગટ કરેલ છે. અર્થાત્ ચાર ગમમાં પહેલા, ખીજા ચેાથા અને પાંચમાં આલાપકામાં ભવની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી સખ્યાત ભવ ગ્રહણ રૂપ તે કાયસંવેધ છે. તથા પંચપુ અટુમતા' ત્રીજા, છઠ્ઠા સાતમા, આઠમા અને નવમા ગમમાં તે કાયસ વેષ આઠ ભવાને ગ્રહણ કરવા રૂપ સમજવા જોઇએ, વિ સ્થિતિરિયા ઝોનિયમનુ લેવુ સમં સદ્દે અટ્ટમ' પંચન્દ્રિય તિય 'ચા અને મનુષ્યની સાથે કે જેઓ એ ઈદ્રિયવાળાએમાં ઉત્પન્ન થયાને ચેાગ્ય છે. તેએાના સંબધમાં એજ પ્રમાણે આઠ આઠ ભવ કહેવા જોઇએ. લેવા ન જેવ જીવવજ્ઞસિ' એઇન્દ્રિય વાળાઓમાં દેવાની ઉત્પત્તિ થતી નથી. તૢિ સંવેલું ચ નાગેન્ના' સ્થિતિ અને કાયસ'વેધ અહિયાં જુદા સમજવા, તથા કાળની અપે ક્ષાથી એ ઇન્દ્રિયવાળા જીવામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય એવા જે જીવની જેટલી સ્થિતિ છે. એ સ્થિતિને તેના ભવની સ્થિતિની સાથે ગુણવાથી જે સખ્યા આવે તેજ તેના કાયસ વેધ સમજવા જોઈએ. તેમ કહેલ છે.
સેવં મતે ! દેવ મતે ! ત્તિ' હે ભગવન એ ઇન્દ્રિયવાળાએમાં ઉત્પન્ન થવાને ચાગ્યે જીવાના ઉત્પાત, પરિમાણુ વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે કહેલ છે, તે સČથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામીએ પ્રભુને વધના કરી નમસ્કાર કર્યાં. વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થ્યા. 1ાસૂ. ૧૫
સત્તરમે ઉદ્દેશે! સમાપ્ત
ત્રીન્દ્રય જીવોં કી ઉત્પત્તિ આદિ કા નિરૂપણ
અઢારમા ઉદ્દેશાને પ્રારંભ—
એ ઈદ્રિયવાળા જીવામાં ઉત્પન્ન થવાને ચૈાગ્ય જીવેાના ઉત્પાત પરિ માણુ વિગેરેના સંબંધનુ યુક્તિ પૂર્વક કથન કરીને હવે સૂત્રકાર ત્રણ ઇદ્રિયવાળા જીવામાં ઉત્પન્ન થવાને ચાગ્ય જીવેાના ઉત્પાત વિગેરેનું નિરૂપણુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૫૯